SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૬માં ૨પાન * ધર્મ લગ્નમ * મન ને સંભ નાવતાં રહેવાનું સત્વ ને માપણll માં -ગૃહ થઈ જાય અને લયનું સાંભ ળ તા ૨હેવાની સગુ૬ જેને અ મ ણા માં પ્રગરી નય તે મ ને એ મ લાગે છે કે, બ્રુવ ન મં ી દો ૨વા ના ક૨વાની બાબતમાં ૧પણ નૈ ધા ત સ સકતા મન ને જ છે અને ધન ને સહુ શુ ? મઘ મધનું ૨૧ખ વામ ય અપuછે ને કો છે જ નહી તક લી ય ન પડે * હું કહું ? મન નું એપ સાં મંળતા જ આવ્યા ી એ , એ ભૂલે અલાન અવગણના કન એ d છે ! તને કે ઈવા C ૨બ સુંદરસૂતિ) અનંતોપકારી પૂજ્યપાદ ગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની અનરાધાર વરસી રહેલ પાવવાના પ્રભાવે અને માં સરસ્વતીના મંગળ આશીષના પ્રભાવે સાહિત્યસર્જનની દિશામાં પા પા પગલી માંડવાનું મેં શરૂ કર્યું હતું. અને એ પૂજ્યશ્રીના સૂચનથી જ રત્નત્રયી, ટ્રસ્ટની સ્થાપના કરીને એ ટ્રસ્ટ દ્વારા જ સાહિત્યનું પ્રકાશન કરવાનું નક્કી થઇ ચૂક્યું હતું.. કુમારપાળ, એ ટ્રસ્ટના એકે ટ્રસ્ટી તરીકે તમારે પણ રહેવાનું છે એની મેં જ્યારે તમારી સમક્ષ વાત મૂકી હતી ત્યારે આત્મીયભાવે તમે મને સલાહ આપી હતી કે- . - ‘આપે આપનો પૂરો સમય સાહિત્યસર્જનમાં જ આપી દેવાનો છે. ટ્રસ્ટ પાસે રકમ કેટલી છે, કઈ બૅન્કમાં ટ્રસ્ટના રૂપિયા રોકાવાના છે, એનું વ્યાજ કેટલું આવવાનું છે, ભવિષ્યમાં ટેસ્ટના આજીવન સભ્યો કઈ રીતે બનાવવાના છે વગેરે એક પણ બાબતમાં આપે પડવાનું નથી. આપ વધુમાં વધુ સાહિત્યસર્જન કરતા રહો. ટ્રસ્ટ આપના સાહિત્યને પ્રકાશિત કરતા રહેવામાં ક્યારેય પાછી-પાની નહીં કરે. કુમારપાળ ! એ દિવસોમાં તમારા તરફથી મળેલ એ સલાહે આટઆટલા સાહિત્યના સર્જન પછી ય મને મારા સંયમજીવનની મયઘમાં રહેવામાં કેટલો અગત્યનો ભાગ ભજવ્યો છે, એ તો હું જ જાણું છું. ટ્રસ્ટની સ્થાપના પહેલા આવી સલાહ મને મળી ગઈ એને હું મારા સદ્ભાગ્ય માનું છું.
SR No.008927
Book TitleKaliyugni Kamal Kumarpal Shah
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy