SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ ધર્મલાભ - મરણને શ્રા ૧ ના ૧ * જન્મ * દે ઍ વાત સા ન પ વંg જન્મનૈ મન મ ના નખથાન ના ફાત સમાધિ મરણ "માઁ કે આ કાત આજ મૈ નિકળ થમ સા એ કમ જા ને ! અનૈ , મથક * માપિ નું પ્રમવા માટે તાયના મ ઝ ન અને સમા પાન સભ મન અ એ પરિકો અસિ નાયના કે એને મ ય વ મ ક ખ વ » વન સ લખ્યા જ ને ? maithun ધર્મના મહારાજ સાહેબ, ચિંતા સૌથી વધુ અમને એ છે કે અમારાં પશુઓ અમને છોડીને કાંક આ કુમારપાળભાઈ પાસે જ રહી ન જાય’ શેખડી કૅમ્પમાં ચાર કે પાંચ માલધારીઓ હસતા હસતા મારી સમક્ષ વાતો કરી રહ્યા હતા. *કેમ આમ વાત કરો છો ?' ‘આમ વાત ન કરીએ તો બીજી શી વાત કરીએ ? અમારાં પશુઓ અમારા અવાજ સિવાય બીજા કોઈના અવાજનો હોકારો ય ન આપે પન્ન કોન્ન જાણે શું થયું છે અમારાં પશુઓને, કુમારપાળભાઈ પશુઓ વચ્ચે ઊભા રહીને પશુઓના નામની બૂમ પાડે છે અને અમારાં પશુઓ દોડીને કુમારપાળભાઈ પાસે આવીને ઊભા રહી જાય છે.' અને કુમારપાળ, માલધારીઓની આ વાતની પ્રતીતિ અમને ત્યારે થઈ ગઈ કે જ્યારે એક સ્થળે ઊભેલાં હજારો પશુઓ વચ્ચે પહોંચી જઈને તમે એક ગાયને એના માલધારીએ પાડેલા નામ સાથે બોલાવી અને એ ગાય સીધી તમારી નજીક આવી જઈને તમારા પગ ચાટવા લાગી એ ય અમને સગી આંખે નિહાળવા મળ્યું. કુમારપાળ ! બાપનો અવાજ સાંભળવા છતાં દીકરો બાપ પાસે ન આવે એવા આ કાળમાં તમારી બૂમ સાંભળવા માત્રથી અબોલ પશુ તમારી પાસે આવીને ઊભું રહી જાય અને એ ય પ્રેમથી ! તમારા' હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ગયેલ આ પ્રેમભાવને માણ ખૂબ ખૂબ નમસ્કાર છે !
SR No.008927
Book TitleKaliyugni Kamal Kumarpal Shah
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size44 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy