________________ 473 અઠ્યાવીશ ચૌદ ને ષટ દુગ૭ એક, મત્યાદિકના જાણજી; એમ એકાવન ભેદે પ્રણો, સાતમે પદ વરનાણ-ભવી. 8. નિવૃત્તિ ને પ્રવૃત્તિ ભેદે, ચારિત્ર છે વ્યવહારે જી; નિગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચય શુદ્ધ પ્રકારે-ભવી૦૯. બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુજી; તે તપ નમીએ ભાવ ધરીને, ભવસાગરમાં સેતુ-ભવી) 10. એ નવપદમાં પણ છે ધર્મી, ધર્મ તે વરતે ચ્યારજી; દેવ ગુરુને ધર્મતે એહમાં, દો૧૦ તીન૧૧ચાર પ્રકારનુભવી) 11. મારગદેશકનઅવિનાશીપણું૧૪,આચાર૫વિનય૧૬સંકેતજી; સહાયપણું 7 ધરતા સાધુજી, પ્રણમો એહીજ હેતે૧૮-ભવી) 12. વિમલેશ્વર સાંનિધ્ય૧૯ કરે તેહની, ઉત્તમ જે આરાધેજી; પવિજય કહે તે ભવિપ્રાણી નિજ આતમ હિત સાધે-ભવી૦૧૩. શ્રી વિશસ્થાનકનું સ્તવન. હાંરે મારે પ્રણમું સરસ્વતી માગું વચન વિલાસ જો, વિશે રે તપ સ્થાનક મહિમા ગાઈશું રે લોલ; હાંરે મારે પ્રથમ અરિહંત પદ લોગસ્સ ચોવીશ જો, બીજે રે સિદ્ધ સ્થાનક પન્નર ભાવશું રે લોલ. 1. 7 બે. 8 અરિહંતાદિક પાંચ પરમેષ્ઠીઓ. 9 સમ્યગ્દર્શન (સમકિત) આદિ ચાર પ્રકાર. 10 અરિહંત અને સિદ્ધ તે બે દેવ. 11 આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ ગુરુ. 12 દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર પ્રકારનો ધર્મ જાણવો. 13 અરિહંતનો મોક્ષમાર્ગદર્શક ગુણ. 14 સિદ્ધનો અવિનાશીપણાનો ગુણ. 15 આચાર્યનો જ્ઞાનાદિક પાંચ આચાર પાળવા-પળાવવાનો ગુણ. 16 ઉપાધ્યાયનો વિનય ગુણ (જડ જેવા શિષ્યને પણ સુશિક્ષાદાનથી સુવિનીત કરે એવો ગુણ). 17 અન્ય ભવ્યાત્માઓને ધર્મમાર્ગમાં આલંબનરૂપ થવાનો ગુણ (સાધુનો). 18 એટલા માટે અરિહંતાદિકને ત્રિકરણ શુદ્ધ પ્રણામ કરવાનો છે. 19 સહાયતા કરે.