________________
૪૨૮ શ્રી રત્નાકરપંચવિંશિકા
શબ્દાર્થ
શ્રેયઃ- મોક્ષરૂપ.
| કૃપાવતાર!- કરૂણાના અવતાર. શ્રિયા - લક્ષ્મીના.
| દુરસંસાર - દુ:ખે નિવારણ મંગલકેલિસવ! . માંગલિક | કરી શકાય એવા સંસારના.
ક્રીડાના ગૃહ સમાન. | વિકારવૈદ્ય - વિકારોને નાશ નરેન્દ્રદેવેન્દ્ર રાજાઓ અને દેવેન્દ્રો કરવામાં વૈદ્ય સમાન.
વડે. | શ્રીવીતરાગ - હે વીતરાગ પ્રભુ. નતાંધ્રિપદ્ય - નમસ્કાર કરાયા છે | ત્વયિ - તમારા વિષે તમોને.
ચરણકમળ જેનાં એવા. | મુગ્ધભાવાત્ - ભોળા (અજ્ઞાન) સર્વજ્ઞ - હે સર્વજ્ઞ પ્રભુ.
ભાવથી. સતિશયપ્રધાન સર્વ અતિશયો | વિજ્ઞ! - જ્ઞાનવંત.
વડે શ્રેષ્ઠ. | પ્રભો - પ્રભુ. ચિર - લાંબા કાળ સુધી. | વિજ્ઞપયામિ - વિનંતિ કરું છું. જય - જય પામો.
કિંચિત્ - કાંઈક. જ્ઞાનકલાનિધાન - કેવળજ્ઞાન અને | કિં-.
કલાના ભંડાર. | બાલ - બાળકની. જગત્રયાધાર !-ત્રણ જગતના લીલાકલિત - ક્રીડાએ યુક્ત.
આધારભૂત. | બાલઃ - બાળક. * આ વીતરાગ દેવની સ્તુતિરૂપ પચ્ચીશી શ્રી રત્નાકરસૂરિ મ. એ બનાવેલી હોવાથી તેનું નામ રત્નાકરપંચવિંશિકા કહેવાય છે. શ્રી રત્નાકરસૂરિ મ. ચૌદમા સૈકામાં થઈ ગયા છે તેઓ દીક્ષા લીધા બાદ પરિગ્રહધારી હતા પણ પાછળથી પરિગ્રહ ત્યાગ કરીને શુદ્ધ નિગ્રંથ થયા ત્યારે પોતાના દોષોનો નિખાલસપણે પશ્ચાત્તાપ કરવા માટે આત્મનિંદાગર્ભિત આ સ્તુતિ તેમણે રચી એવી કિંવદંતી ચાલે છે. આ ગ્રંથની સંસ્કૃત ટીકા અમારા તરફથી પ્રસિદ્ધ થયેલ “સ્તુતિસંગ્રહસાવચૂરિક' ગ્રંથમાં છપાયેલ છે.