________________
૪૦૫
ઈન્દ્રાદિ દેવોએ જેમ કર્યું તેમ આપણે પણ કરવું), એ કારણથી ભવ્ય પ્રાણીઓ સાથે (જિનાલયે) રૂડે પ્રકારે આવીને સ્નાત્ર પીઠિકા ઉપર જિનસ્નાત્ર કરીને હું ખોટા શબ્દ જે શાન્તિ પાઠ કરું છું તે પૂજ,યાત્રા અને સ્નાત્ર વગેરે મહોત્સવ કર્યા પછી - એ પ્રકારે કરીને કાન દઈને સાંભળવા માટે કાનને સાવધાન કરીને) તમે સાંભળો. સ્વાહા - ૨.
શબ્દાર્થ પુસ્થાઈ - ઉત્તમ દિવસ છે. | રિપુવિજય-શત્રુએ કરેલ પરાભવ પ્રિયંતામુ - સંતુષ્ટ થાઓ. | દુર્ભિશકાંતારેષ-દુષ્કાળને અંતે ભગવંતઃ - ઐશ્વર્યાદિ યુક્ત.
મહા અટવીને વિષે. અહંતઃ- તીર્થકરો.
દુર્ગમાર્ગેષ- વિકટ માર્ગોને વિષે. સર્વજ્ઞાઃ- સર્વને જાણનારા. રહંતુ - રક્ષણ કરો. સર્વદર્શિનઃ - સર્વને જોનારા. વ: - તમારૂં. ત્રિલોકનાથાઃ- ત્રણલોકના નાથ. | નિત્ય - નિરંતર. ત્રિલોકમહિતાઃ- ત્રણ લોક વડે | હ્રીં શ્રીં - મંત્રીબીજ છે.
પૂજાયેલા. | કૃતિમતિકીર્તિ-સંતોષ, મતિ, યશ. ત્રિલોકપૂજ્યા-ત્રણલોકના પૂજય. | | કાનિબુદ્ધિલક્ષ્મી - શોભા, ત્રિલોકેશ્વરાટ-ત્રણ લોકના ઈશ્વર.
બુદ્ધિ, સંપત્તિ. ત્રિલોકોદ્યોતકરા:- ત્રણ લોકને | મેધાવિદ્યાસાધન - ધારણ કરવાની
પ્રકાશ કરનારા. | બુદ્ધિ, વિદ્યાનું સાધન. વર્ધમાનાંતા - મહાવીર સ્વામી પયંત. | પ્રવેશ નગરાદિ પ્રવેશ (અને) શાન્તા - ઉપશાંત થયેલા. નિવેશનેષ-નિવાસસ્થાનોને વિષે. શાન્તિકરાઃ- શાન્તિને કરનાર. | સુગૃહીતનામાનઃ - રૂડે પ્રકારે ભવતુ - થાઓ.
પ્રહણ કરાયાં છે નામો જેનાં એવા. મુનયઃ-મુનિઓ.
જયંત - જયવંતા વર્તો. મુનિપ્રવરા - મુનિશ્રેષ્ઠ. તે નિંદ્રાઃ- તે જિનેશ્વરો.