________________
3७४
ધ્યાનાર્ - ધ્યાનવડે. | ઉપલભાવ - પાષાણ ભાવને. ભવિનઃ - પ્રાણીઓ.
અપાસ્ય - ત્યાગ કરીને. દેહ - શરીરને.
ચામીકરā - સુવર્ણપણાને. વિહાય - ત્યાગ કરીને. અચિરાત્ - તત્કાળ. પરમાત્મદશાં - સિદ્ધ સ્વરૂપને.
ઇવ - પેઠે. વ્રજંતિ - પામે છે.
| ધાતુ ભેદાઃ - માટી પાષાણમાં તીવ્રાનલાલ્ - પ્રબલ અગ્નિવડે.
મળેલ ધાતુઓ. યસ્મિન્ હર-પ્રભૂતયોડપિ હતપ્રભાવા, સોડપિ ત્વયા રતિપતિઃ ક્ષપિત ક્ષણેન; વિધ્યાપિતા હતભુજ: પયસાથ યેન, પીતં ન કિં તદપિ દુર્તર-વાડવેન. ૧૧.
અર્થ - જે કામદેવને વિષે હરિ-હરાદિ દેવો પણ હણાયો છે પ્રભાવ જેમનો એવા થયા છે તે કામદેવ પણ તારાવડે ક્ષણવારમાં ક્ષય પામ્યો છે. હવે તેવું દૃષ્ટાંત કહે છે - જે પાણીએ અગ્નિઓને બુઝાવી નાંખ્યા છે? તે (પાણી) પણ દુઃસહ વડવાનલે (સમુદ્રના અગ્નિએ) શું નથી પીધું નથી શોષણ કર્યું? અર્થાત બીજા અગ્નિને બુઝાવી નાખનાર પાણીને જેમ વડવાનળ શોષી જાય છે તેમ હરિહરાદિ દેવોને તાબે કરનાર એવા કામદેવને તમે જીત્યો છે. ૧૧.
સ્વામિન્નનલ્પ-ગરિમાણ-મપિ પ્રપન્ના,
સ્વાં જન્તવઃ કથમતો હૃદયે દધાના?; જન્મોદધિ લઘુ તરસ્યતિલાઘવેન, ચિન્યો ન હન્ત મહતાં યદિ વા પ્રભાવ: ૧૨. ૧. અથ શબ્દ દષ્ટાંત કહેવાને મૂકેલ છે.