________________
૨૭૭ સયા અજિયસંતીખું, નમો અજિઅસંતિણું // ૩ / સિલોગો
અર્થ - સર્વ દુઃખો વિશેષે શાન્ત થયાં છે જેમના (અથવા યોગ્ય જીવોનાં સર્વ દુઃખો વિશેષે શાન્ત થયાં છે જેનાથી) એવા, સર્વ પાપ વિશેષે શાન્ત થયાં છે જેમનાં એવા અને નિરંતર પરાભવ નહિ પામેલા અને ઉપશાન્ત થયેલા એવા અજિતનાથ અને શાન્તિનાથને નમસ્કાર હો. ૩.
અજિયજિણ ! સુહપ્પવરણ, તવપુરિસુત્તમ નામકિત્તણું, તયધિઇમઈLવત્તણે, તવ ય જિગુત્તમ ! સંતિ ! કિન્નર્ણ || ૪ | માગહિ ||
અર્થ - હે અજિતનાથ ! હે પુરુષોત્તમ! તમારા નામનું કીર્તન, સુખ (સ્વર્ગાપવર્ગરૂપ)ને પ્રવર્તાવનારું છે, તેમ જ ધીરજ (ચિત્તની સ્વસ્થતા) અને (પ્રજ્ઞા)ને પ્રવર્તાવનારું છે, તે જિનોત્તમ! હે શાન્તિનાથ! તમારું કીર્તન પણ પૂર્વોક્ત ગુણવાળું છે. ૪.
કિરિઆ-વિહિ-સંચિઅ-કમ્પ-કિલેસવિમુખયર, અજિએ નિચિચ ગુણેહિ મહામુણિ! સિદ્ધિગય; અજિઅસ્સ ય ૧. ધિઇમઈપવત્તર્ણ ઇતિ પાઠાન્તરમ્.