________________
૨૭૪ ૬. શ્રી અજિતશાન્તિ* સ્તવનમ્
શબ્દાર્થ અજિસં - અજિતનાથને. | નિમ્પલસતાવે - નિર્મળ છે જિઅસલ્વભયં - જીત્યા છે સર્વ સ્વભાવ જેમનો એવા.
ભયો જેમણે એવા. | નિરુવમ - ઉપમા રહિત (અને) સંતિ - શાન્તિનાથને.
મહપ્પભાવે - મહાન છે પ્રભાવ પસંત - વિશેષે શાન્ત કર્યા છે.
જેમનો એવા. સવગપાવ - સર્વ રોગ અને થોસામિ - સ્તુતિ કરીશ.
પાપ જેમણે એવા. | સુદિ - રૂડે પ્રકારે દેખ્યા છે. જયગુરૂ - જગતના ગુર.
સન્માવે - વિદ્યમાન ભાવો. સંતિગુણકરે - શાન્તિરૂપ ગુણના
સવદુ;ખ - સર્વ દુઃખો.
પ્રસંતીણ - વિશેષે શાન્ત થયાં
કરનારા. દોવિ - બંને
છે જેમના એવા. જિણવરે - જિનેશ્વરોને.
| સવ્વપાવ - સર્વપાપો.
પ્રાસંતિણું - વિશેષ શાન્ત થયાં પણિવયામિ - પ્રણામ કરું છું.
છે જેમના એવા. ગાહા - ગાથાના નામનો છંદ.
સયા - નિરંતર. વવગય - નાશ થયો છે.
અજિયસ તીર્ણ - પરાભવ નહિ મંગલભાવે - અશોભન (માઠો) પામેલા અને ઉપશાન્ત થયેલા. ભાવ જેમનો એવા.
| નમો - નમસ્કાર થાઓ. તે - તે બંને.
અજિયસંતીર્ણ - અજિતનાથ અહં - હું.
અને શાન્તિનાથને. વિલિતવ - વિસ્તીર્ણ તપવડે. | સિલોગો - શ્લોક નામનો છંદ.
*પૂર્વે શ્રીવર્તમાનજિનશિષ્ય શ્રીનંદિષેણજી શ્રી શત્રુંજય તીર્થે યાત્રાર્થે ગયેલા. ત્યાં મૂળ પ્રાસાદમાં પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ જિનને નમસ્કાર કરીને બે પ્રાસાદમાં રહેલા અજિતનાથ અને શાન્તિનાથને નમસ્કાર કરીને તે બંને પ્રાસાદના વચ્ચે કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા. યથાશક્તિ કાઉસ્સગ્ન પૂર્ણ કરીને શ્રી અજિતનાથ અને શાન્તિનાથ જિનની એક સાથે સ્તુતિ કરી, એ