________________
૨૫૧
વજ્રઅંકુસિઆ - વજાંકુશા. | કાલિ - કાલી. ચકેસરિ - ચક્રેશ્વરી.
મહાકાલિ - મહાકાલી. નરદત્તા - નરદત્તા.
ગોરી - ગૌરી. તિજય-પદુત્ત-પયામય, અ-મહા પાડિહેરજુત્તાણ II સમયેખિત્ત-ઠિઆણં, સરેમિ ચÉ જિણિદાણું ૧
અર્થ :- ત્રણ ભુવનની ઠકુરાઈ પ્રગટ કરનારા, આઠ મહાપ્રાતિહાર્ય યુક્ત અને કાળક્ષેત્ર' (અઢીદ્વીપ)માં વર્તતા જિનેન્દ્રોના વૃંદ (યંત્ર)ને સ્મરણ કરૂ છું. ૧.
૧. જયાં રાત્રિ-દિવસરૂપ કાળની પ્રધાનતા છે. એવા કાળક્ષેત્ર એટલે અઢીદ્વીપને વિષે ઉત્પન્ન થયેલા ૧૭૦ જિનની સ્તવના યંત્ર વડે થાય છે, તે યંત્ર* મોટો અને ઘણા માહાત્મવાળો છે.
- ૨. યંત્ર કરવાની રીતિ આ ૨૫ | ૮૦] !િ | |પ્રમાણે જાણવી.
આ બાજુમાં જણાવ્યા ૨૦
મુજબ તે યંત્રનાં પાંચ ઉભાં અને પાંચ આડાં ખાનાં કરવાં એટલે ૨૫ ખાનાં થયાં, તેમાં મધ્યના આડા પાંચ ખાનામાં | क्षिप ॐ स्वाहा से पांय
અક્ષરની પાંચ મહાભૂતાત્મક ૬૫ | ૪૦ મિહાવિદ્યા લખવી, તેમજ
સુ | : મધ્યના પાંચ ઉભા ખાનામાં * યંત્ર નાનું હોવાથી સોળ, વિદ્યાદેવીઓનાં નામ લખી શકાયાં નથી પણ લખવાં જોઈએ.
૫૫