________________
૨૦૫
કર્મવ્રૂત્સૂલને હસ્તિ-મલ્લૂ મલ્લિમભિ
હુમઃ ॥ ૨૧ ॥
અર્થ :- સુર, અસુર અને મનુષ્યોના પતિ (ઇન્દ્ર ચક્રવર્ત્યાદિ) રૂપી મયૂરોને (ઉલ્લાસ કરવાને) નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં ઐરાવત હસ્તિરૂપ શ્રી મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૧.
જગન્મહામોહનિદ્રા - પ્રત્યૂષસમયોપમમ્ ॥ મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચનં સ્તુમઃ।૨૨।
--
અર્થ :- સર્વ જગના લોકોની મોહનીય કર્મરૂપી નિદ્રાને દૂર કરવાને પ્રભાતકાળની ઉપમાવાળા શ્રી મુનિસુવ્રતનાથના દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૨.
લુહંતો નમતાં મૂધ્નિ, નિર્મલીકારકારણમ્ II વારિપ્લવા ઇવ નમેઃ, પાંતુ પાદનખાંશવઃ ॥ ૨૩॥
અર્થ :- નમસ્કાર કરતા એવા પ્રાણીઓના મસ્તક ઉપર પડતાં અને જળના પ્રવાહની માફક નિર્મળ કરવાના કારણરૂપ શ્રી નમિનાથ ભગવાનના ચરણના નખનાં કિરણો તમારી રક્ષા કરો. ૨૩.
યદુવંશસમુદ્દેન્દુઃ, કર્મકક્ષહુતાશનઃ ॥ અરિષ્ટનેમિર્ભગવાન્, ભૂયાદ્રોડરિષ્ટ
નાશનઃ ॥ ૨૪ |