________________
૨૦૦ પુનાતુ - પવિત્ર કરો. | ત્રિજગતું - ત્રણ જગતના. વિમલસ્વામિનઃ - વિમલનાથની. | ચેતોજલ - ચિત્તરૂપી પાણીને. કતકલોદ - કતકફળના ચૂર્ણ. | નૈર્મલ્યહેતવઃ - નિર્મળપણાના સોદરા - સરખી.
કારણભૂત. આ કરામલકવદૂવિશ્વ, કલય કેવલશ્રિયાને
અચિંત્યમાહાસ્યનિધિ, સુવિધિધયેડસ્તવઃ || ૧૧ .
અર્થ :- પોતાની કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવડે સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણનાર અને અચિંત્ય માહામ્યનાનિધાનરૂપ શ્રી સુવિધિનાથ ભગવાન તમારા બોધિ (સમ્યકત્વ)ને માટે થાઓ. ૧૧.
સત્તાનાં પરમાનંદ-કંદોભેદનવાંબુદ:// સ્યાદ્વાદામૃતનિશ્ચંદી, શીતલ પાતુ વો જિનઃ || ૧૨ ||.
અર્થ :- પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘ જેવા, સ્યાદ્વાદમતરૂપી અમૃતને ઝરનારા શ્રી શીતળનાથ તીર્થકર તમારી રક્ષા કરો. ૧૨.
ભવરોગાર્વજંતુના-મગદંકારદર્શન:// નિઃશ્રેયસશ્રીરમણ, શ્રેયાંસદ શ્રેયસેડતુ વઃ || ૧૩ .