________________
૧૮૩ બે લોગસ્સ અથવા ન આવડે તો આઠ નવકારનો કાઉસ્સગ્ન કરવો. (લઘુ કે મોટી શાન્તિ કે ખરાબ સ્વપના કાઉસ્સગ્ગ સિવાય બીજી બધી જગ્યાએ લોગસ્સના જ્યાં જ્યાં કાઉસ્સગ્ન આવે ત્યાં ત્યાં ચંદેસુ નિમ્મલયરા સુધી જ ગણવાનું ધ્યાનમાં રાખવું.) પછી પારીને લોગસ્સ, સવ્વલોએ અરિહંત ચેઇ૦ અન્નત્થ૦ કહી; એક લોગસ્સ યા ચાર નવકારનો કાઉસ્સગ કરી પારી, પુફખરવરદીવ સુઅસ્ત ભગવઓ કરેમિ કાઉ૦ વંદણ) કહી, અન્નત્ય કહી એકલોગસ્સનો યા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી, પારી સિદ્ધાણં બુદ્ધાણં કહેવું. પછી “સુઅદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્થ૦” કહી એક નવકારનો કાઉસ્સગ્ન કરી, નમોડહંત) કહી પુરુષે સુઅદેવયાની થોય (અહીં સ્ત્રી હોય તો તે કમલ-દલની સ્તુતિ કહે.) કહેવી. પછી ખિદેવયાએ કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ કરી, પારી, નમોડહંત) કહી જીસે ખિત્તે સાહ૦ની થોય કહેવી. (અહીં પણ સ્ત્રી હોય તો તે યસ્યાઃ ક્ષેત્રે થોય કહે.) પછી એક નવકાર ગણી બેસીને મુહપત્તિ પડિલેહવી. પછી બે વાંદણા દેવાં પછી ઊભા ઊભા “સામાયિક, ચઉવિસત્થો, વાંદણાં, પડિક્કમણું, કાઉસ્સગ્ગ, પચ્ચકખાણ કર્યું છે જી. ઇચ્છામો અણુસર્ટિ, એમ કહી, બેસીને નમોખમાસમણાણે, નમોડહંતઇત્યાદિ પાઠ કહી નમોડસ્તુ વદ્ધમાનાય૦ કહેવું (અહીં સ્ત્રી હોય તો તે સંસારદાવા ની ત્રણ થોય કહે.) પછી નમુત્થણ કહી “ઇચ્છાકારેણ સંદિ૦ ભગવત્ સ્તવન ભણું”? “ઈચ્છે' કહી સ્તવન કહેવું, (સ્તવન પૂર્વાચાર્યનું બનાવેલું ઓછામાં ઓછું પાંચ ગાથાનું હોવું જોઈએ) પછી “વરકનક' કહી પૂર્વની પેઠે ભગવાનાદિ ચારને, ભગવાનë વગેરે કહી ચાર ખમાસમણવડે