________________
૧૬૦ હીં-હૂ-હુ-ય-ક્ષઃ-હીં-ફૂટ-ફૂટુ-સ્વાહા. આ સર્વે મંત્રાલર છે. તેમાં પ્રથમના સાત શાન્તિમંત્રના બીજ છે. અને બાકીના ત્રણ વિદનના વિનાશ કરનારા મંત્રબીજ છે. ૧૪
એવં યજ્ઞામાક્ષર, પુરસ્સર સંસ્તુતા જયાદેવી | કુરુતે શાન્તિ નમતાં (પાઠાંતરેકુરુતે શાન્તિનિમિત્ત) નમો નમઃ શાન્તયે તસ્મ ૧પો.
અર્થ એ પ્રમાણે જે (શાન્તિનાથ)ના નામાક્ષર મંત્રપૂર્વક સ્તુતિ કરાયેલી એવી જયાનામની દેવી શ્રી શાન્તિનાથપ્રભુને નમસ્કાર કરનારાઓને શાન્તિ કરે છે. (પાઠાંતરે શાન્તિના હેતુને કરે છે) તે શાન્તિનાથને વારંવાર નમસ્કાર થાઓ. ૧૫
ઇતિ - એ પ્રમાણે.
| યઃ- જે પૂર્વસૂરિ - પૂર્વાચાર્યોએ.
એનં- આ સ્તવને. દર્શિત - બતાવેલા.
પઠતિ - ભણે છે. મંત્રપદ - મંત્રના પદોથી.
સદા - હંમેશાં. વિદર્ભિત - ગર્ભિત એવું.
કૃણોતિ - સાંભળે છે. સ્તવઃ - સ્તવન.
ભાવયતિ - મનમાં મરે છે. શાને - શાન્તિનાથનું. સલિલાદિ - જળ વગેરેના.
યથાયોગ-સાવધાન યોગ રાખીને. ભયવિનાશી-ભયને નાશ કરનાર.
હિ- અવશ્ય. શાંત્યાદિકરઃ શાન્તિ વગેરેને કરનાર.
શાન્તિપદં - શાન્તિના સ્થાનને. ભક્તિમતામ્ - ભક્તિ કરનારા | માયાત્ - પામે.
મનુષ્યોને. | સૂરિશ્રીમાનદેવઃ- શ્રીમાનદેવસૂરિ.