________________
૧૩૨
અર્થ :- એ જ પ્રમાણે ગુરુની સમીપે પોતાનાં પાપ પ્રકાશતો, વળી આત્મસાખે નિંદતો એવો ભલો શ્રાવક રાગદ્વેષથી બાંધેલાં એવાં આઠ પ્રકારનાં કર્મને શીઘ હણે છે. ૩૯ કયપાવો વિ ઉમણુસ્સો, આલોઇય-નિદિય ગુરુસગાસે હોઈ અઈરેગ લહુઓ, ઓહરિઅભસવ્વ ભારવહો ૪૦ના
અર્થ:-જેમ ભારને વહન કરનાર ભારને ઉતારીને હળવો થાય છે તેમ કરેલાં છે પાપ જેણે એવો મનુષ્ય ગુરુની સમીપમાં જ પાપને પ્રકાશ કરતો થકો તથા આત્મસાખે નિંદા કરતો થકો પાપથી અત્યંત હળવો થાય છે. ૪૦
શબ્દાર્થ આવસ્સએણ - આવશ્યક કરવાથી. | મૂલગુણ - મૂળગુણને વિષે. બહુરઓ- આરંભ તથા પરિગ્રહથી | ઉત્તરગુણે - ઉત્તરગુણને વિષે.
ઘણાં પાપવાળો. | નિંદે - હું નિંદુ છું. દુફખાણું - પાપરૂપ દુઃખનો. ગરિહામિ-ગુરુની સાખે ગણું છું. અંતકિરિએ નાશ.
ધમ્મસ્સ - શ્રાવક ધર્મને. કાહી - કરશે.
કેવલિપન્નત્તસ્સ - કેવળીભાષિત. અચિરેણ - થોડા.
અભુઠ્ઠિઓમિ- હું ઉક્યો છું. કાલેણ - કાળમાં.
આરાણાએ આરાધનાને માટે. આલોયણા - આલોવવાની રીતિ. | વિરઓમિ - હું નિવ છું. બહુવિહા - બહુ પ્રકારની છે. વિરાહણાએ ધર્મની વિરાધનાથી. સંભરિઆ - સંભારી હોય. | પડિઝંતો - પાપથી નિવર્યો થકો. પડિક્કમણકાલે - પ્રતિક્રમણ | ચિર-સંચિઅ - લાંબા કાળથી કરવાને અવસરે.
એક્કાં કરેલાં. ૧. મણસો ઇતિ પાઠાન્તરમ્.