________________
૧૨૭ સઉત્તરગુણ - ગુરુએ આપેલાં | રાગદોસ- રાગદ્વેષથી.
પ્રાયશ્ચિત્ત કરવાથી યુક્ત. | સમસ્જિ - બાંધેલાં. ખિપ્પ - શીધ્રપણે.
આલોખંતો - ગુરુની સમીપે, વિસામેઈ - શમાવે છે.
પોતાનાં પાપ પ્રકાશતો. વાહિત્ર - વ્યાધિની જેમ. નિદંતો - આત્માની સાખે નિંદતો. સુસિખિઓ - સારી રીતે શીખેલો. | ખિપ્પ - શીધ્ર. વિજ્જો -વૈદ્ય.
હણઈ - હણે છે. જહા - જેમ.
સુસાવઓ - ભલો શ્રાવક વિસં-ઝેરને.
કયપાવો - કર્યું છે પાપ જેણે એવો. કુરંગયું - શરીરમાં વ્યાપેલા. અવિ - પણ. મંતમૂલ - મંત્ર મૂળના. મણુસ્સો - મનુષ્ય. વિસારયા - જાણનારા.
આલોઈય - પાપને પ્રકાશ કરતો. વિજ્જા - વૈદ્યો.
નિંદિય-આત્માની સામે નિંદતો. હણંતિ - હણે છે.
ગુરુસગાસે - ગુરુની સમીપે. મંતેહિ - મંત્રો વડે.
અઇરેગ - અતિશય. તો - તેથી.
લહુઓ - હલકો. નિવિસં - વિષ રહિત.
ઓહરિઅભવ્વ - જેમ ભારને અટ્ટવિહં -આઠ પ્રકારના.
ઉતારીને. કર્મ-કર્મને.
| ભારવહો - ભારને વહન કરનાર સુહિએસ અ દુહિએસુ અ; જા મે અસ્સજએસુ અણુકંપા રાગણ વદોસણ વ, તં નિંદે તં ચ ગરિયામિ ૩૧
અર્થ - જ્ઞાનાદિને વિષે હિત છે જેનું એવા સુવિહિતને વિષે તથા વ્યાધિથી પીડાયેલા, તપે કરીને દુર્બળ અને તુચ્છ
૧. અહીં અનુકંપાને નિંદી નથી પણ રાગ-દ્વેષની નિંદા કરી છે.