________________
૧૧૭
છઠ્ઠા વ્રતના અતિચાર ગમણસ્સ ય પરિમાણે, દિસાસુ ઉડૂઢ અહે અતિરિએ ચા વડ્રિઢ સઇઅંતરદ્ધા, પઢમંમિ ગુણવએ નિંદે ૧૯ાા
અર્થ :- ઊર્ધ્વદિશિ, અધોદિશિ અને તિર્છાદિશિમાં જવાના પરિમાણથી અધિક જતાં, એક દિશિમાં જવાનું ઘટાડી બીજી દિશિમાં તે પરિમાણ વધારતાં અને કરેલા પ્રમાણની વિસ્મૃતિ થવાથી વધારે જતાં પહેલાં ગુણવ્રતને વિષે જે અતિચાર લાગ્યા હોય તેને આત્માની સાખે નિંદું છું. ૧૯
સાતમા વ્રતના અતિચાર મર્જામિ અ સંસંમિ અ, પુણે અ ફલે અ ગંધ મલે અને વિભોગપરિભોગે, બીયંમિ ગુણવએ નિંદે ૨oll
અર્થ -મદિરા તથા માંસ અને બીજા પણ નહીં ખાવા યોગ્ય પદાર્થ તથા પુષ્પ, ફળ, બરાસ પ્રમુખ ગંધ અને પુષ્પની માળાને ભોગવવાથી, ઉપભોગ-પરિભોગ નામના બીજા ગુણવ્રતને વિષે લાગેલા અતિચારને હું નિંદું . ૨૦
શબ્દાર્થ સચ્ચિત્તે - સચિત્ત વસ્તુ વાપરવી. | અપોલ - નહિ પકાવેલા પદાર્થ પડિબદ્ધ - સચિત્ત સાથે જોડાયેલી
વાપરવા. વસ્તુ વાપરવી. | દુપોલિઅં- અરધા કાચા પદાર્થ.