________________
૧૦૫ અને કુધર્મ સેવવાની અભિલાષા અને નિશ્ચયથી આત્મસ્વરૂપના અનુભવને વિનકર્તારૂપ આત્માના પરિણામ તે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પ્રકારે જીવને ચિત્તમાં જે પાપરૂપ ભાવ ઉત્પન્ન થાય તે ભાવપાપ અને ભાવની ચિકાશથી જીવને સત્તામાં કર્મના દળિયા લાગે તે દ્રવ્યપાપ કહેવાય છે.
૩૩. *વંદિત્તા સૂત્ર
શબ્દાર્થ વંદિg - વાંદીને.
| તહ- તથા. સત્રસિદ્ધ સર્વ એવા તીર્થકર તથા / દંસણ - દર્શનને વિષે.
સિદ્ધ ભગવાનને. | ચરિત્ત - ચારિત્રને વિષે. ધમ્માયરિએ - ધર્માચાર્યને. સુહુમો - સૂક્ષ્મ. સવ્વસાહૂએ-આચાર્ય, ઉપાધ્યાય | બાયરો વા - અથવા બાદર.
વગેરે સર્વ સાધુઓને. દુવિહે - બે પ્રકારના. ઈચ્છામિ - હું ઇચ્છું છું. પરિગ્નેહમિ-પરિગ્રહને વિષે. પડિકમિઉં - પ્રતિક્રમવાને. સાવજે - સાવદ્ય પાપવાળા. સાવગધમ્માઈઆરસ્સ - શ્રાવક બહુવિહે - બહુપ્રકારના. ધર્મને વિષે લાગેલા અતિચારથી. આરંભે - આરંભ. જો મે - જે મારે.
કરાવણે બીજાની પાસે કરાવવાથી. વયાઈઆરો - વ્રતોને વિષે કરણે પોતાની જાતે કરવાથી.
અતિચાર લાગ્યો હોય. | અ - અનુમોદવાથી. નાણે - જ્ઞાનને વિષે.
પડિક્કમે - પડિક્કામું છું. * શ્રાવકને દિવસ સંબંધી લાગેલા અતિચારને આલોચવાને અર્થે આ સૂત્ર સાંજે સૂર્ય અર્ધ અસ્ત પામેલો હોય તે વખતે કહેવાનું છે. શ્રાવકના બાર વ્રત વગેરેમાં લાગેલા ૧૨૪ અતિચાર આ સૂત્રવડે આલોવવામાં આવે છે.