________________
૧૦૩
માન - પ્રાપ્ત અથવા અપ્રાપ્ત
પૈશુન્ય - પરજીવના દોષની ચાડી
ખાવી.
રતિઅતિ -:
। - સુખ દુઃખ આવ્યે હર્ષ શોક કરવો. પરપરિવાદ - ગુણી વા નિર્ગુણી જીવની નિંદા કરવી. માયામૃષાવાદ - કપટવૃત્તિથી અસત્ય બોલી છળ કરીને લોકોને ઠગવાના પરિણામ. ઉપર અરુચિ. | મિથ્યાત્વશલ્ય - વ્યવહારથી કુદેવ કલહ - બીજાની સાથે વિખવાદ | કુગુરુ અને કુધર્મ સેવવાની કરવાની વૃત્તિ. | અભિલાષા અને નિશ્ચયથી આત્મ અભ્યાખ્યાન - નહીં દીઠેલુંઅનેનહીં | સ્વરૂપના અનુભવને વિઘ્ન કર્તારૂપ સાંભળેલું પરજીવને આળ દેવું. | આત્માનો પરિણામ.
વસ્તુનો અહંકાર.
માયા - ગુપ્તપણે સ્વાર્થવૃત્તિ સિદ્ધ કરવાની ઈચ્છા.
લોભ - ધનાદિ સંપત્તિને એક્કી કરી સંગ્રહ કરી રાખવાની મનોવૃત્તિ. રાગ - પૌદ્ગલિક વસ્તુ ઉપર પ્રીતિ. દ્વેષ - અણગમતા જીવાદિ પદાર્થો
પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ,અગિયારમે દ્વેષ, બારમે કલહ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ-અતિ, સૌલમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર
&