________________
૧૨૦
વાણીનો સિદ્ધાંત
વાણીનો સિદ્ધાંત
૧૧૯ કરતા હોય, તે બધું સાથે છપાઈ જાય. અહીં બેઠેલાને ખબર ના હોય કે શું શું અવાજ થઈ રહ્યા છે.
દાદાશ્રી : હા, બીજું બધું છપાઈ જાય. અહીં પ્યાલો ખખડે તો એ મહીં છપાઈ જાય.
પ્રશ્નકર્તા : એવી રીતે જાગૃતિ હવે જેમ જેમ વર્તતી જાય, તેમ તેમ જ્ઞાતા-દ્રષ્ટાપણું પણ વધતું હોય.
દાદાશ્રી : તે દહાડે ભાવમાં ટેપ થયેલી અને આ અત્યારે શબ્દમાં આવ્યું.
અત્યારે જે બોલીએ છીએ, તે જ ભાવમાં ગોઠવાઈ છે. એટલે એથી પહેલાંનું નહીં. આ ભવનું જ પરિણામ છે અને પેલું એનાં કૉઝીઝ (કારણો) હતાં. કૉઝીઝમાં ગોઠવાઈ ગયેલું.
પ્રશ્નકર્તા : કૉઝીઝ ગયા ભવનાં ને ?
દાદાશ્રી : કૉઝીઝ ગયા ભવમાં થયેલાં, તે ગોઠવાઈ ગયેલી, તે અત્યારે પ્રગટ થાય છે બસ, આ ભવની જ કહેવાય. એ કૉઝીઝ હંમેશાં પહેલાં હોય. ઈફેક્ટ પરિણામો આ ભવનાં જ કહેવાય. પણ જે પરિણામ આવે ને તેનું કૉઝ હોય. એટલે ‘પરિણામ શું છે તેના પરથી કૉઝ પકડી શકાય.
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાપણું જાગૃતિના આધીન છે, બુદ્ધિના આધીન નથી. જગત બુદ્ધિના આધીન છે. બુદ્ધિ ને જાગૃતિ બે જુદી વસ્તુ છે. જાગૃતિ છેવટે પૂર્ણ થાય ત્યારે કેવળજ્ઞાન કહેવાય.
પ્રશ્નકર્તા : જેમ આ ટેપરેકર્ડ બધા અવાજોને વીતરાગ ભાવે ગ્રહણ કરી શકે છે, એવું જેમ જાગૃતિ વધતી જાય, તેમ તેમ પ્રત્યેક પર્યાયોને જોઈ શકે એવું બને ? દાદાશ્રી : બધું જોઈ શકે. જાગૃતિ જ આત્મા છે.
કૉઝ, ઈફેક્ટ તે ઈફેક્ટની ઈફેક્ટ ! પ્રશ્નકર્તા : જે આપની વાણી ટેપરેકર્ડમાં નીકળે છે, પણ એ જ્યારે નીકળે છે, તે વખતે અંદર જે ઉપયોગ-જાગૃતિ હોય, કેટલા બધા વ્યુ પોઈન્ટમાં ફરી વળીને નીકળતી હોય ને ?
એટલે હજુ ગયા ભવનાં બીજા કૉઝીઝ છે ને એ તો આ ભવમાં આવવાનાં. પણ આજે પરિણામ છે ને, એ એનાં જ મા-બાપ છે. આ પરિણામનાં મા-બાપ કોણ ? એ કૉઝીઝ જ. એટલે આ પરિણામ જે છે, એ પરિણામને જ આપણે જોઈએ છીએ ને ?
પ્રશ્નકર્તા : ૧૯૫૮માં આપને જ્ઞાન પ્રગટ થયું. એ.....
દાદાશ્રી : ‘અનંત અનંત ભાવભેદથી ભરેલી, અનંત અનંત નય નિક્ષેપ પ્રમાણી.” બધાં પ્રમાણ એ બધું અહીં આવી જાય.
પ્રશ્નકર્તા : અત્યારનું તો આપની ઉપયોગ જાગૃતિ હોય. પણ એ જ્યારે ટેપ થઈ તે વખતે પણ એવી જ ઉપયોગ જાગૃતિ હશે ?
દાદાશ્રી : એ ય બધું રૂપકમાં આવ્યું કહેવાય ને પેલું કૉઝીઝમાં હોય. રૂપક ચાલ્યા કરે છે અને કૉઝીઝ થઈ ગયેલાં છે.
પ્રશ્નકર્તા : આ કૉઝીઝ થયાં છે ક્યારે ?
દાદાશ્રી : પાસ આપણે હમણે થયા, એ ક્યારે પરીક્ષા આપી, તે આપણે શી જરૂર ?
પ્રશ્નકર્તા : અનુભવ ૧૯૫૮માં પ્રગટ થયો ને....
દાદાશ્રી : એ '૫૮માં પ્રગટ થયો પણ કૉઝીઝમાં થઈ ગયેલો હતો. પરીક્ષામાં પાસ થયા એટલે કો’ક જાણે કે પાસ થયા. તો પરીક્ષા આપેલી હોવી જોઈએ. ક્યારે પરીક્ષા આપી એ જોવાનું ના હોય. કારણ કે કૉઝીઝ
દાદાશ્રી : તેનું જ ફળ ને ? છતાં તેમાં ભૂલવાળી હોવાનો સંભવ. એવું બને. એટલા માટે આપણે જોવું પડે આજે કે કરેક્ટ છે કે નહીં તે.
પ્રશ્નકર્તા : એટલે એ ગયા ભવમાં એટલી ભૂલવાળી હશે ?