________________
કહપાવતસિકા વર્ગ
.
|
१
'બીજે વર્ગ : કલ્પાવર્તાસિકા
- પ્રથમ અધ્યયન : પન્નકુમાર
मध्ययन प्रारंभ :| १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं पढमस्स वग्गस्स णिरयावलियाणं अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते ! वग्गस्स कप्पवडिंसियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कइ अज्झयणा पण्णत्ता?
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं उवंगाणं दोच्चस्स वग्गस्स कप्पवडिंसियाणं दस अज्झयणा पण्णत्ता, तं जहा- पउमे, महापउमे, भद्दे, सुभद्दे, पउमभद्दे, पउमसेणे, पउमगुम्मे, णलिणिगुम्मे, आणंदे, णंदणे । ભાવાર્થ :- હે ભગવન્! જો મોક્ષ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ઉપાંગ સૂત્રનાનિરયાવલિકા નામના પ્રથમ વર્ગનો આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે બીજા વર્ગ કલ્પાવંતસિકાના કેટલા અધ્યયન કહ્યાં છે?
હે જંબુ! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કલ્પાવર્તાસિકાનાં દશ અધ્યયન કહ્યાં छ,ते ॥ प्रभारी छ– (१) ५५ (२) महाभ (3) भद्र (४) सुभद्र (५) ५५ भद्र (6) ५भसेन (७) ५भगुम (८) नलिनी गुम (C) मानह (१०) नंहन. | २ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं कप्पवडिसियाणं दस अज्झयणा पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स कप्पवडिसियाणं समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? ભાવાર્થ - હે ભગવન્! જો નિર્વાણ પ્રાપ્ત ભગવાન મહાવીર સ્વામીએ કલ્પાવર્તાસિકાના દશ અધ્યયન કહ્યાં છે, તો હે ભગવન્! નિર્વાણ પ્રાપ્ત શ્રમણ ભગવાને કલ્પાવતંસિકાના પ્રથમ અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે? | ३ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं चम्पा णामं णयरी होत्था । पुण्णभद्दे चेइए । कूणिए राया। पउमावई देवी । तत्थ णं चंपाए णयरीए सेणियस्स