________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઘણા
લાગ્યા હતા.
૧૧
જૈન-જૈનેતર આગેવાને તેમની વાણીના લાભ લેવા આવવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પરમ મિત્ર શ્રી કાંતિલાલ ઘીયાને આ સમયે એક દિવસ મુનિશ્રીના પ્રવચનમાં લઈ જઈ તેમના પરિચય કરાવ્યા, ત્યારથી શ્રી ઘીયા, જે પ્રથમથી જ ધાર્મિક વૃત્તિવાળા અને જૈનધર્મીનુ સારુ એવું જ્ઞાન ધરાવે છે, તે મુનિશ્રી પ્રત્યે આકર્ષાયા અને નિયમિત મુનિશ્રીના પ્રવચનમાં જવા લાગ્યા. બાદ મુનિશ્રીની નિશ્રામાં તેમણે બે પણ મુંબઈમાં જ કર્યાં. અને એક મુંબઈમાં અને ખીજી અમદાવાદમાં એમ બે અઠ્ઠાઈ તપની તપશ્ચર્યા પણ તેમની નિશ્રામાં કરી છે. આમ તા શ્રી ઘીયા રાજકરણી જીવ છે, છતાં મુનિશ્રીના આદેશ-ઉપદેશથી શાસનનાં નાનાં-મોટાં કામામાં આજે પ્રવૃત્ત તથા પ્રયત્નશીલ થઈ રહ્યા છે.
નવરંગપુરાના ચામાસા પછી ખીજે વર્ષે પણ અમદાવાદમાં જૈનનગરમાં જ મુનિશ્રીનું ચામાસું થયું. તેમાં પણ મુનિશ્રીનું આકષ ણુ તથા કીતિ વધતાં જ ગયાં. ૧૯૭૬ નું ચામાસુ` મુનિશ્રી ઉસ્માનપુરાના ઉપાશ્રયમાં બિરાજમાન હતા. આ વખતે પણ તેમનાં પ્રવચનેાનું આકર્ષણ વધતું જ રહ્યુ છે. દિન-પ્રતિદિન મુનિશ્રીની શૈલી વધારે ને વધારે તત્ત્વદશી, સૌમ્ય અને મધુર થતી જાય છે. પોતે હિંદી ભાષામાં પ્રવચન આપે છે, જૈન ભાઈ-બહેન, જેમને હિંદીના અભ્યાસ નથી, તેઓને મુનિશ્રી જાણે પેાતાની માતૃભાષામાં-ગુજરાતીમાં ખેલતા હેાય તેવી જ પ્રતીતિ થાય છે તેમની ભાષામાં એવી સરળતા છે. વળી, તેમનું સુંદર પ્રવચન આધુનિક દાખલાલીલા સાથેનું અને આજના વિજ્ઞાનને! ધર્મ સાથે સમન્વય કરાવતું અસ્ખલિત રીતે, નદીના પ્રવાહની માફક, એવું મધુરતાથી વહેતુ જાય છે કે વ્યાખ્યાનને સમય કયાં ચાલ્યા ગયા તેનેા ખ્યાલ થેાતાઓને આવતા નથી; વ્યાખ્યાન સમાપ્ત થાય ત્યારે જ સમયને! ખ્યાલ આવે છે.
મુનિશ્રી પાતાના પ્રવચનમાં જૈન તત્ત્વદર્શનને અણીશુદ્ધ રીતે રજૂ કરવાની સાથે સાથે અન્ય ધર્મગ્રંથાનાં ટાંચણા તથા અન્યદર્શની મહાપુરુષાના જીવનપ્રસંગેા બહુ સચેાટ રીતે વણી લેતા હોય છે. ઉપરાંત, તેમનું વક્તત્વ હિંદુધર્મ, ગીતા, બૌદ્ધધમ, ક્રિશ્ચીયન ધર્મી તથા કુરાનમાંનાં
For Private And Personal Use Only