________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુટુંબમાં કાયમી સંસ્કાર સિંચનની વ્યવસ્થા કરવા
' અને
નિષ્ઠાભરી સેવા પ્રવૃત્તિઓના સાથીદાર બનવા માટે
| સદ્દવિચાર પરિવારનું સભ્યપદ આજીવન : રૂ. ૪૦૧ સ્વજન : રૂ. ૫૦૧ મુરબી : રૂ. ૧૦૦૧ વિશિષ્ટ સેવા : રૂ. ૫૦૦૧
વ્યક્તિનું અવસાન થયા પછી પણ એનું સભ્યપદ ચાલુ
રહે છે ને કુટુંબને મળે છે. સભ્ય થતાં જ ૭૫ થી ૧૦૦ રૂપિયાનાં પ્રકાશનો ભેટ અપાય છે. તે પછી દર મહિને સુવિચાર અને બાળકોનું છાપું એમ બે માસિકો તેમજ દર વર્ષે કેટલાંક પ્રકાશનો ભેટ મોક્લાય છે.
કુટુંબમાં સંસ્કાર સિંચન માટેનાં - બે માસિકા :
સુવિચાર ૧ વર્ષ : રૂ. ૧૫
વિદેશમાં રૂ. ૪૦ ૩ વર્ષ : રૂ. ૪૦
વિદેશમાં રૂ. ૧૦૦ બાળકોનું છાપું ૧ વર્ષ : ૬,
વિદેશમાં : ૧૫
| વિવિધ પ્રસંગે વહેંચવા માટે પ્રેરણાભર્યા પ્રકાશના પણ મંગાવજો, વાંચજો ને વહેંચજો.
www.kobatirth.org
For Private And Personal Use Only