________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં ડોકિયું કરીને પિતાના મૃત્યુને નીરખી લેશે એ પાપ કરતાં પહેલાં સે વાર વિચાર કરશે. પાપની પ્રવૃત્તિને વિલંબમાં નાખતે જશે.
પરંતુ આપણે આવા વિચાર કરતા નથી એ જ આપણી સૌથી મોટી ભૂલ છે. વિચારોમાં પાપનું આક્રમણ શરૂ થાય કે તરત જ ગંભીર ચિંતન કરજે કે મારા જીવનનું એકએક ડગલું મેત ભણું આગળ વધતું જ જાય છે. રોજેરોજ હું મતની નજીક પહોંચતા જઉં છું. એવે ટાણે હું આવા પાપ કરીશ તો એનું પરિણામ કેવું ભયંકર આવશે ?
માનવ જે આટલે જ વિચાર કરે તે એ પાપની પ્રવૃત્તિમાં નિષ્ક્રિય બની જાય, એનાં પાપ દુર્બળ બની જાય, એના વિચારોમાં પવિત્રતા આવી જાય અને એના હાથે પરમાત્માને અનુકૂળ એવાં કામે જ થતાં જાય.
પરંતુ કેણ જાણે કેમ પણ કઈ સાચું ચિંતન કરતું જ નથી, માણસ સત્તા અને સંપત્તિના નશામાં રહે છે ને બે ટાં કામ કરતો રહે છે. પૂર્વના પુણ્યને લીધે માણસને
www.kobatirth.org
For Private And Personal Use Only