SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં ડોકિયું કરીને પિતાના મૃત્યુને નીરખી લેશે એ પાપ કરતાં પહેલાં સે વાર વિચાર કરશે. પાપની પ્રવૃત્તિને વિલંબમાં નાખતે જશે. પરંતુ આપણે આવા વિચાર કરતા નથી એ જ આપણી સૌથી મોટી ભૂલ છે. વિચારોમાં પાપનું આક્રમણ શરૂ થાય કે તરત જ ગંભીર ચિંતન કરજે કે મારા જીવનનું એકએક ડગલું મેત ભણું આગળ વધતું જ જાય છે. રોજેરોજ હું મતની નજીક પહોંચતા જઉં છું. એવે ટાણે હું આવા પાપ કરીશ તો એનું પરિણામ કેવું ભયંકર આવશે ? માનવ જે આટલે જ વિચાર કરે તે એ પાપની પ્રવૃત્તિમાં નિષ્ક્રિય બની જાય, એનાં પાપ દુર્બળ બની જાય, એના વિચારોમાં પવિત્રતા આવી જાય અને એના હાથે પરમાત્માને અનુકૂળ એવાં કામે જ થતાં જાય. પરંતુ કેણ જાણે કેમ પણ કઈ સાચું ચિંતન કરતું જ નથી, માણસ સત્તા અને સંપત્તિના નશામાં રહે છે ને બે ટાં કામ કરતો રહે છે. પૂર્વના પુણ્યને લીધે માણસને www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008737
Book TitleSansarni Central Jail no Hu pan Ek Kedi Chu
Original Sutra AuthorN/A
AuthorPadmasagarsuri
PublisherSadvichar Parivar Prakashan
Publication Year
Total Pages24
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy