SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) જ્યારે મ્હોટીક અર્જમાં પહોંચ્યું કે મ્હોટા માનથી શીર ઝુકાવા જેવું તે મુજબ દેસાશંગીરીની ખીજમત મહાલ વિજાપુર કદીમ મળેલા એકઞા એગામ તેમાંથી હાલ ગામ દેશ મજકુર પરગણાથી રસુલનગર ઉર્ફે વીલનગરના પામાં દાખલ બાકી માહાલ મજકુરના તાબામાં ૯૨ ગામ તમામ -: ૧,૩૧,૩૬,૫૬પ દ્દામ પરગણા સુદ્ધાંત હજુરી ખીલાકુલ વજનાંબાનીનાં રૂમથી વહાલચંદ તથા વીરચંદ નાતે એશવાળના નામથી લ! માણે મુકરર થાય કે ખીજાત મંજકુરની રસમા તથા લવાજમાથી મારી રીતે ખજાવે કે હાર્કમા તથા જાગીરદાર તથા દિવાની કામના મુરી તથા ખાદશાહી મામલા ચલાવનાર વિગેરે આમ તથા ખાસથી મહાલ મજકુરના રહેનારા તથા પરગણુા મજકુરના રહેવાસી હાલના તથા આવનારાઓએ તેમને તે જગામાં દેસાઇ બીજાના સમારા વિના મખુલ્લું મુકરર જાણી સખતિને હાથ પાછે રાખવા તથા દેસાઈગીરીની દસ્તુર,.........ના વખતમાં પાક હુકમ પ્રમાણે રાજા ટાડરમલે પ્રત સે! એ માલવા જબ રૂ. ૨~~~~ અઢી રૈયત ઉપર મુકરર...... આજમ મીરજા અજીજ કાકલતારાના સુખેદારીના દીવસેામાં અડધા દસ્તુર જપ્ત કર્યું ને અડધે બહાલ રાખ્યા તે મધ્યેથી મીજો અડધા રૂ. ૦-૬૦-૮: પેશ કશીને રીતે સરકારી ખજાનામાં દાખલ કરવુ તે ખાકીના દશ આના દેશાઇઝ્માને માક્ તે દસ્તુર ઉપજ મહાલથી ને પ્રગણા મજકુરથી તેમા ગ્યમાં ફરજો તથા કુટુ” માં વ'ક્ષપરપરા છેાવું તે અસલ તથા શ્રુતલેખ ફેર બદલીના રસ્તા ની ભાવે તથા તમામ રીતેા તથા હરતા બાદશાહી કુલ માગણુ તથા દીવાની ઇજા માફ તથા બંધાવી તથા હર વરસ નવી સનદ ન માગવ અગર ખીજાને ત્યાં રાખ્યા હાય તે! તેનેા તખાર ન કરવા. તા. ૧૧ રખીઉલ આખર વરસ ચેપે કલુસવાલાએ લખ્યુ વિજલદેવ પરમારની સાથે આવેલા શાઇ કાકાશાની વશાવલી નીચે સુજખ છે. દેશાઇ રાયમલના પુત્ર દેશાઇ ટાકર થયા તેમના પુત્ર સેામજી થયા. દેશાઇ સામના પુત્ર વીરચંદ્ર થયા. વીરચંદના પુત્ર વર્જેશીંગ થયા. દેશાઇ વશીંગના પુત્ર વાછડ, 2 દેશ! વાછડાના પુત્ર અમરગ થયા. દેશાઇ અમરચંદના પુત્ર દેશાઇ ર્ ગજી થયા. ર'ગજી દેશાઇના પુત્ર જોઇતારામ થયા. તેમના પુત્ર દેશ:ઇ પિતાંબર થયા. પિતાંબર દેશાઇના પુત્ર નથુભાઇ અને કાલીદાસ હાલ વિદ્યમાન છે. વિજાપુરમાં અન્ય જૂની સદી છે પણુ વિશેષ For Private And Personal Use Only
SR No.008683
Book TitleVijapur Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy