SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (3) તેડવામાં આવ્યું છે. ચિન્તામણિ પાર્શ્વનાથની પ્રતિમા વગેરે પ્રતિમાઓને જ્યારે દેરાસર તેાડવામાં આવ્યું તે પૂર્વ મૂર્તિ ઉઠાવીને જૈનોએ ગુપ્ત રાખી અને પશ્ચાત્ ત્રીજી વખતના સમારાવેલા વિન્તપુરમાં પહેલાં ભાટાનુ જોર હતું. માટે ભાટાના ઘર વચ્ચે ખાનગી રાખવામાં આવી અને પશ્ચાત્ ત્યાંજ દેરાસર હળવે હળવે બંધાવ્યું' તે હાલના પાર્શ્વનાથના મંદિરમાં જવાનુ ભાટાના મહેલ તરફના બારણાથી અને વૃદ્ધેની કહેણીથી ખાત્રી થાય છે. પદ્માવતીનુ દેરાસર બીજીવારના વિઘ્નપુરમાં હેાય તેમ માલુમ પડે છે. પદ્માવતી દેરાસરની પૂર્વે જે ટેકરા છે તે સુવર્ણ ટેકરી તરીકે પ્રસિદ્ધ છે. ત્યાં પૂર્વે જૈન ઝવેરીઆની હવેલીએ હતી. નીલક મહાદેવના આસપાસની અાહિરની જગ્યા વગેરેમાં પણ જૈન ઝવેરીઓની વસતિ હતી એમ કિંવદન્તી ચાલે છે. ખીજીવાર વસેલા વિજાપુરમાં પ્રધાન વસ્તુપાલ તેજપાલના ગુરૂ જીવનચંદ્રસુરિ પધાર્યાં હતા. ચૈત્રવાલગચ્છીય ભુવનચંદ્રસૂરિ હતા. તેમણે .િ સ, ૧૨૮૫ માં જગચ્ચંદ્રસૂરિને વિધાપુરમાં ક્રિયાદ્વાર કરવામાં સાહાત્મ્ય, ઉપસ’પદા આપી હતી એમ બ્રહ્મર્ષિકૃત સાધર્મગચ્છ વગેરે ઐતિહાસિક ગ્રંથોથી સિદ્ધ થાય છે. બ્રહ્મર્ષિ સ્વરચિત સાધગચ્છ વ્યાખ્યામાં લખે છે કે, ભુવનચંદ્રસૂરિની સાહાચ્યપી શ્રીજગદ્રસૂરિએ વિજાપુરમાં વિ. સં. ૧૨૮૫ માં ક્રિયાÇાર કર્યુ અને તેએએ ચેકમાસું પણ વિ. સ. ૧૨૮૫ માં વિજાપુરમાં કર્યું, પશ્ચાત્ તેઓએ તાર્યાં કરી અને ૩ર ત્રીરા દિગખરાયાઍંની સાથે મેવાડના આઘાટપુરમાં વાદ કરી જીત્યા તેથી ચિત્તાડના રાણાએ તપા એવુ’ બિન્દુ આપ્યું. વિજાપુરમાં બગદ્રસૂરિએ ક્રિયાદ્દાર કર્યાથી વિજાપુરમાં તપાગચ્છની સ્થાપના ઉર્ષાવ થઇ એમ લવિંગ્સ (વજ્ઞાઉનયમિ યતામય સેટ બદાઓ ) એવી ધવદક ગાથાથી સિદ્ધ કરી આપ્યુ છે. વિજાપુરમાં ક્રિયાહાર થવાથી વિજાપુરના જતાએ તપાગચ્છ માટે ઘણુ અભિમાન ધારણ કરવુ તેઇએ. વિક્રમ ધૃત, ૧૨૯૨ ગુજરામાં મા વેલા વેપુર હેરમાં સમાધાન છે. તેમણે શ્રાવકાચાર નામના ગ્રન્થ રચ્યા છે એમ જે ધર્મના વાંચીને હાર માં પડિંત હીરાલાલ હંસરાજે લખ્યુ છે. ધર્મરત્ન શ્રાવકાસાર નામની અન્યના કત્તા અનિલ વિજાપુરમાં વધમાન હતા. જે ઉપરથી વેપુરવાસીઓ હાથ માં છે શિાંત હાલ કે એવુ માન ધારણ કરી પ્રયત્ન કરવા જોઇએ. શ્રીજગચ્ચદ્રસૂરિનો :ક્રયાધારથી તાગચ્છની યાદી માટે વિજાપુરના લોકાને મગરૂર થવુ જોઇએ. શ્રીારપ્રભુની :; ન For Private And Personal Use Only }
SR No.008683
Book TitleVijapur Vrutant
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy