________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
સૂરિના શિષ્ય અને શ્રા તિલકસૂરિના શિષ્ય દેવસૂરિ થયા-પદ્યદેવસૂરિએ સિદ્ધસેન—દિવાકરના રચેલ લબ્ધિપ્રપંચ ગ્રન્થ પર લબ્ધિપ્રપંચ પ્રાધિકા નામની લઘુ ટીકા રચી છે, તથા યાગરહુસ્ય નામને ગ્રન્થ તેમણે રચ્યા છે. પૂર્ણિમાગચ્છીય પટ્ટાવલિની પ્રાપ્તિ થતાં તેને વિશેષ નિર્ણય થાય તેમ છે. રા પંચાણુજીને અગિયાર રાણીઓ હતી. શ મહેતા હતા. રાજા પંચમાણે ભિન્નમાળમાં વસનાર બાર હુજાર બ્સે પાંત્રીશ જૈનોના ઘેર લહાણું ક્યું. તેમાં પ્રતિ ગૃહે એક સુવર્ણ મહેાર, એક પાંચ શેરની ચાળી અને એક લાડવા એ પ્રમાણે લ્હાણી કરી. તેણે જૈનધર્મની સારી રીતે પ્રભાવના કરી.
રાજા પંચમાણુની પદ્માવતી રાણીના ઉદરથી પદ્મસિંહના જન્મ થયા, રાજા પન્નસિંહની ભાર્યાં પ્રેમલાદેવીથી ખેતાક પુત્રના જન્મ થયા. ખેતાના વખતમાં ભિન્નમાલમાં યુદ્ધ થયું હેાય તેમ જણાય છે. કારણુકે ખેતાકે ભિન્નમાલને ત્યાગ કર્યાં અને તે વટપદ્ર ( વડેદરા ) માં આવ્યા. વાદરામાં ખેતાસિંહે બાવન જીનાલયવાળુ` મહાવીર પ્રભુનુ દેરાસર બંધાવ્યું અને તેણે આગમાને લખાવવામાં પાંચ લાખ રૂપીયા ખર્ચ્યા, ખેતાની ભાર્યાં મનેવરીના પુત્ર સામરાજ થયા. વડાદરામાં રાજ્યવિરાધ થવાથી તેઓ ત્યાંથી નાકલ્યા અને વિસનગરમાં આવી વસ્યા. સેમરાજના પુત્ર ભીમા અંતે મુના એ એ થયા. તેમાં મુનાએ સતતીના કારણે જૈન ગૃહસ્થ કુલગુરૂના વચન પ્રમાણે દેવીના આદેશથી દશાશ્રીમાલીની કન્યા પરણ્યા ત્યારથી તેમના વંશ દશાશ્રીમાલી તરીકે ઓળખાવા લાગ્યા. સં. ૧૨૮૦ લગભગમાં વસ્તુપાલ તેજપાલ પાટણમાં ચેારાથી જાતના વાણીયાની ન્યાત કરી. તેમાં વસ્તુપાલ અને તેજપાલના પક્ષમાં રહી જે ન્યાતમાં જમ્યા તે દશા કહેવાણા. અને જે ન જમ્યા તે વીશા કહેવાણા. વાણીયાની બીજી પણ નાતામાં આવા અનેક કારણથી દશા અને વીશાના ભેદ પડયા છે,
શેઠ મુનાના પુત્ર દેવા, રાણા, સાલિંગ, વીકા અને નાના એ પાંચ થયા. દેવાના પુત્ર ભેટા સમક્ષ થયા. જોટાના પુત્ર સરવણુ, સાંડા અને વિક્રમ એ ત્રણ થયા. સરવણુના પુત્ર માંડક અને ભેરુ થયા.
સં. ૧૩૮૫ ના સાલમાં વિસનગરમાં જોટાના પુત્રાએ શ્રી પાર્શ્વનાથનું દેરાસર અંધાવી સાત લાખ રૂપીયા ખચ્યૉ. શ્રી પાર્શ્વનાથપ્રભુની પ્રતિમાના ગુરૂ શ્રી દેવસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
For Private And Personal Use Only