________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( IP )
તે
જ્ય પાચ્ચે પણ તે પામી થયા. પછી તે હૈદરાબાદ (પાતાળનગર) આવ્યા ને તે જીત્યું. ત્યાંથી પાતે ખલુચિસ્તાન ને ઈશનને આગે ખામીલાન ગયા. એ મહાન બાદશાહે ઈ૦ ૩૨૩ માં મરણુ પામ્યા. અપુત્ર હાવાથી તેનુ રાજ્ય તેના સરંકારાએ વહેંચી લીધું. સેલ્યુકસ-સેલ્યુકસનિકેટરના રાજ્યની શરૂઆાતના વર્ષ રાજ્યના દાખસ્ત કરવામાં ગયા પછી તે આ દેશ ઉપર ચઢી આવ્યેા. પણ ચંદ્રગુપ્ત. આગળ કાંઈ ના ચાલવાથી મને વચ્ચે સલાહુ થયું. તેથી સેલ્યુકસે પાતાની કુંવરી ચંદ્રગુપ્તને ઢીષી અને સિદરે જીવેલે સર્વે મુલક આપ્યા. (મેઘાસ્થિનિસ ) સેલ્યુકસે ચંદ્રગુપ્તના દરબારમાં મેઘાસ્થિનિસ નામે એક એલચી રાખ્યા હતા. તે પાટલીપુગમાં રહેતા હતા. એ ગ્રીક એલચીએ આ દેશના આઈઁની રીતભાત વિદ્યાકળા ને સદ્ગુણાનું વર્ણન કર્યુ છે. તેમાં એને આ દેશના ખાય લેાકેાનાં બહુ વખાણ કર્યાં છે. બાકૂટ્રિયાના ગ્રીક (બાકત્રિયા) બહુસિક દરે જીતી લીધું હતું. ત્યાંના રાજાએએ ભરતખંડ ઉપર સ્વારીએ કરી ૫જામના કેટલાક ભાગ જીત્યા હુતા, પણ ખસે વરસમાં એ શખ્ય નખળું થઈ પડી ભાંગ્યું.
શક કે સિથિયનલે કે અખનું રાજ્ય તાર જાતના શક લાકે ડુમાવ્યું, એ શક લેાકા પ્રથમ એશિમમાં રહેતા હતા, તેમણે ભર તખંડની વાયવ્ય કાણુમાં એક જબરૂ રાજ્ય સ્થાપ્યું, તે સિંધને ગુજરાત સુધીના મુલક જીતી લીધા. કાઠીયાવાડની કાઠીપ્રજા એ શક્રાંત હાય એવુ અનુમાન થાય છે. શક લેાકેાના બળવાન રાજા કનિષ્ઠનામે થયેા. એના તામામાં કાશ્મિર, પંજાબ, સિધ, ગુજરાત, કાબુલ, પાર્ક અને નાકાન સુધીના મુલક હતા.
For Private And Personal Use Only