________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સભ્યશ્રેણ સુતીક્ષણૢન, યા સા ભિદ્યતે મેદિની
૪૨ [૫] હું મરિઅવે, વર ખુ ધીરત્તેણુ મરિ (૬૪) સીલેણ વિ મરિયવ, નિસ્સીલેણ વિ અવસ મરિઅન્વ, દુષ્હ પિ હું રિઅલ્વે, વર ખુ સીલન્તણુ મરિ (૬૫) નાણુસ્સે ઈસણુસ્સ ય, સમ્મ ત્તસ્સ ય ચરિત્તજુત્તસ; જો કાહી ઉવગ, સંસારા સે વિસુચ્ચિહિસિ (૬૬) ચિર સિય અભયારી, પપ્ફાડેઊણુ સેસય કૂક્ષ્મ, અણુપુથ્વીઇ (વસુદ્ધો, ગચ્છઈ સિદ્ધિ યિકસો (૬૭) નિક્કસાયર્સે હૈં તસ, સૂરસ્સ વવસાઇણા; સ'સારભીઅસ્સ, પચ્ચક્ખાણ સહ ભવે (૬૮) એય પચ્ચક્ખાણું, જો કાહી મરણું દેસકાલે મિ; ધીરા અમૂહસન્નો, સે ગઇ ઉત્તમ ઠાણુ (૬૯) ધીરા જર મરણુ વિજ્ઞ, ધીરા વિન્નાણુ નાણુ સંપન્ન, લેગસુ જ્જોઅગરે, દિસઉ ખય સવ્વખાણું (૭૦)
સવા વસા યા
ત્રસ અને સ્થાવર જીવાની સંપૂર્ણ યા પાળનાર મુનિઓને વીસ (૨૦) વસાની દયા હૈાય.
ગૃહસ્થ સંપૂણ્ યા પાળી શકે નહિ, કારણ કે તે સ્થાવરની હિંસાનું પચ્ચક્ખાણ કરી શકે નહિ, માટે અડધી જવાથી દેશ વસા બાકી રહી.
ત્રસ જીવની હિંસા-આરભ અને સલ્પ એમ બે રીતે. થાયછે, તેમાં આરભથી થતી હિંસાનાં પચ્ચક્ખાણ કરી શકે નહિં, માટે અડધી જવાથી પાંચ વસા બાકી રહી.
સંકલ્પથી ત્રસની હિંસા પણ અપરાધી અને નિરપરાધી એમ બે રીતે થાય છે,તેમાં સ કલ્પથી અપરાધી ત્રસજીવેાની હિંસાનાં પચ્ચક્ષાણુ કરો શકે નહિ,માટે અડધી જવાથી અઢી વસા બાકી રહી.
સંકલ્પથી નિરપરાધી ત્રસની હિંસા પણ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે થાય છે. તેમાં સંકલ્પથી સાપેક્ષ નિરપરાધી ત્રસ જીવેાની હિંસાનાં પચ્ચક્ખાણ કરી શકે નહિ, માટે અડધી વાથી સવા વસેા બાકી રહ્યો.
તે સવા વસે ધ્યાનું પાલન ગૃહસ્થ કરી શકે, પરંતુ. જેટલી અને તેટલી ત્રણ સ્થાવર જીવોની હિંસા છેડવી અને પરિણામ સંપૂણ (વીસાવા) ક્રયાના રાખવા.
For Private And Personal Use Only