________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨ [૩] અલિએ સઇપિ ભણિયે,વિહgઈ બહુઆઈ સચ્ચવણાઈ
– અવકહડા ચક્ર – પંચાંગમાં જે નક્ષત્રો અપાય છે, તેનાં ઘડી–પળ એ, તે નક્ષત્રની સમાપ્તિ દર્શાવે છે અને આગલા નક્ષત્રની શરૂઆત બતાવે છે. નક્ષત્ર જ્યાંથી શરૂ થાય ત્યાંથી સમાપ્તિ સુધી કેટલી ઘડી તું તે ઘડી કાઢી ચારે ભાગતાં જે ફળ આવે તે એક ભાગ થશે, તે એક ભાગ જન્મના પહેલા નક્ષત્રની સમાતની ઘડીએમાં જોડવાથી નક્ષત્રનું પહેલું ચરણ આવશે, અને બે ત્રણ ચાર ભાગ અનુક્રમે
ડતાં બીજુ, ત્રીજુ અને ચોથું ચરણ આવશે, જે ચરણમાં જન્મ હોય તે ચરણના અક્ષર ઉપર નામ પાડવું.
– નક્ષત્રો (૨૮) અને અક્ષર :અશ્વિની- ચે ચો લા ! પૂ.ફા–મે ટ ટી ટુ | ઉ.મા.—બે, બે જ છે ભરણી–લી લુ લે લે | ઉ. ફા–ટે, ટે ૫ પી | (અભિજિત-જુ કૃતિકા-અ, ઈ ઉ એ | હસ્ત–પૂ ષ ણ ઠ | જે જે ખા) રોહિણી–ઓ વા ની વુ | ચિત્રા–પે પો, ૨ રી | શ્રવણ–ખી ખૂ ખે છે મૃગશીર્ષ–વે વો, કા કી સ્વાતિ- રે તા | ધનિષ્ઠા-ગગી, ગુગે આર્કા-કુ ડ ઘ છે. વિશાખા-તી તૂ તે,તે શતતારા-ગે સા સી રતુ પુનર્વસુ–કે કે હા, હી અનુરાધાના નીનુ ને | પૂ.ભા–સે સો દા, દી પુષ્ય–હુ હે હો ડા ! જયેષ્ઠા–નો યા યી યુ, | ઉ.ભા.-૬ ઝ ન થ અશ્લેષા-ડી ટુ ડે ડો, | મૂલા-ચે ભા ભી | રેવતી–દે દે ચા ચી. મઘા-મ મી મૂ મે | પૂ.વા–ભૂ ધ ફ 4 |
– ૨૮ નક્ષત્ર :અભિઈ સવણુ ધણિ, સયભિસયા દેય હુતિ ભદવયા; રેવાઈ અરિસણિ ભરણિય, કરિયા રેહિણિ ચેવ (૧) બિગસર અદ્દાય પુણધ્વસ ય પુસો ય તહsસિલેસાય; મઘ પુર્વાફલગુણ ઉત્તરા હત્યે ય ચિત્તા ય (૨) સાઈ બિસાહા અણુરાહ ચેવ જે તહેવ મૂલે ય; પુણ્વત્તરા અસાઢા ય જાણું નફખરૂ નામાણિ (૩)
For Private And Personal Use Only