SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ [૨] અતિ ન કવ્ય, લે નવ ચ બવ ચ; નદી ઉતરતાં ધીમે ધીમે પગ જલમાં મૂકે, પછી એક પગ ઉપાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણી નીતરી ગયા પછી તે પગ ધીમે ધીમે જલમાં આગળ મૂકે, અને બીજો પગ ઉપાડી પાણી ઉપર અદ્ધર રાખે, પાણી નીતરી ગયા પછી તે પગ ધીમે ધીમે જલમાં આગળ મૂકે, તેવી રીતે નદી ઉતરે, પરંતુ પાણી ડાળીને ઉતરે નહિ. સામે કાંઠે જઈ નદી ઉતરતાં જે કાંઈ અવિધિ દોષ લાગ્યો હોય તે બદલ પ્રાયશ્ચિતમાં ઇરિયાવહિયા કરે. નદી ઉપર પુલ હોય તો ફરીને પુલમાર્ગે જવું તે હિતકારી છે. (૫૭) અણુવાયમસંલએ, પરણવઘાઇએ; અમે અજઝુસિરે યાવિ, અચિરકાલયંમિ અ (૩૧૩) વિWિણે દૂરમગા, નાસણે બિલવજિએ; તસપાસુબીયરહિએ, ઉચ્ચારાઈણિ વોસિરે (૩૧૪) એગ જુગ તિગ થઉ પંચગ, છસત્તઢ નવગદાસગેહિં; સંજોગા કાયવ્હા, ભંગ સહસ્સ ચઉવ્વીસ (૩૧૫). (૧) અનાપાત–અસલોક-સ્ત્રી-પુરૂષનપુંસક આવતું ન હોય અને દેખતું પણ ન હોય (૨) અનુપઘાત- આત્મા-સંયમ અને શાસનનો ઉપઘાત-હેલના ન થાય (૩) સમસભાનભૂમિ (૪) તૃણાદિ અછન્ન-ધાસઆદિથી રહિતભૂમિ (૫) અચિરકાલ કૃત–ઘણા કાળથી અગ્નિ આદિ વડે અચિત્ત થયેલ ભૂમિ (જ્યાં એક વર્ષ ગામ વસ્યું હોય ત્યાં બાર વર્ષ સુધી ભૂમિ અચિત્ત રહે.) ૬) વિસ્તૃત-જઘન્યથી ચારે તરફ તિઈિ એક હાથ સુધી શુદ્ધભૂમિ (૭) નીચે અચિત્ત કરાયેલ-જઘન્યથી નીચે (ઉંડાઈમાં) ચાર આંગળ અચિત્ત ભૂમિ (૮) અનજીક-કવ્યથી ગામની નજીક થંડિલ બેસે નહિ, ભાવથી વેગ આવ્યા પહેલાજ થંડિલ જાય (વેગ ધારણ કરતાં-સંયમઘાત, આત્મઘાત, શાસનહેલના થાય, મુત્ર રોકતાં-ચક્ષની હાનિ, શૂળ આદિ અનેક રોગો થાય) માટે સ્પંડિ For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy