________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સવે મહત્વમિચ્છન્તિ, કુલ' તદવસીતિ
[૨] ૩ ધર્મ ધ્યાન શુક્લધ્યાન ધ્યાયાં નહી. ગેાચરીતણા એ તાલીશ દોષ ઉપજતા જોયા નહીં, પાંચષ મડલિતણા ટાલ્યા નહીં, માત્રુ અણુપુજે લીધુ.-અણુપુ’જી ભૂમિકાએ પરડબ્લ્યુ-પરઠવતાં અણુજાણુહ જસુગ્ગડા કીધા નહીં. પરાવ્યા પુઠે વારત્રણ વાસિર વાસિરે કીધા નહીં, દેહરા ઉપાશ્રયમાંહિ પેસતાં નિસરતાં નિસિદ્ધિ આવસહિ કહેવી વિસારી, જિનભવને ચારાશીઆશાતના, ગુરુપ્રત્યે તેત્રિશઆશાતના, અનેરા દિવસસ બધી જે કાઈ પાપદેષ લાગ્યા હાય, તે વહુ મન વચન કાયાએ કરી તસ મિચ્છા મિ દુક્કડં
-: રાત્રિક અતિચાર :
સંથારાઉવટ્ટણકી પરિયટ્ટકી આઉટણકી પસારકી છપ્પયસ ઘટ્ટકી સંથારા ઉત્તરપટ્ટો ટાલી અધિકા ઉપગરણ વાપર્યાં, શરીર અણુપડિલેહ્યું હલાવ્યું, માત્રુ અણુપુજ્યુ લીધુ –અણુપુજી ભૂમિએ પરડબ્લ્યુ –પરડવનાં અણુજાણુહ જસુગ્ગા કીધે। નહીં-પરબ્યા પુઠે વારત્રણ વાસિર વાસિરે કીધા નહીં, સંથારાપેરિસ ભણવી વિસારી, પેારિસિ ભણાવ્યા વિના સૂતા, કુસ્વપ્ન લાધ્યાં, સુપનાંતરમાંહિશિયલની વિરાધના હુઇ, આહટ્ટ દાહટ્ટ ચિંતવ્યું, સંકલ્પ વિકલ્પ કીધેા, અનેરા રાત્રિસંબંધી જે કાઈ પાપદા... લાગ્યા હાય, તે સવિહુ મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છા મિ દુક્કડં
For Private And Personal Use Only