________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૦
ભાવાપયેાગશૂન્યા:, કુન્નાવશ્યકી: ક્રિયાઃ સર્વા:; ચેન્દ્ગુરુ ષડષ્ટમ દ્વાદશ, ચતુર્દ શમપીહ પચ્ચદશમાન્તિમ સ્યાતથા, તતઃ પ્રકથિતા ક્ષમામતિમુને સુધાન્વિતા જ સેા જસયલા વસુગ્રહયતિશ્ર પૃથ્વી ગુરુઃ (૪૯) વિભ્રુધ ! લઘવઃ પચ્ચ પ્રાચ્યાસ્તતા દશમાન્તિક સ્તનનુવિહિતૌ હ્રસ્વી ચંદ્યત્ર વૈવિચતુર્થાંશૌ; પ્રભવતિ પુન ત્રાપાન્ત્યસ્તથૈવ સુભાષિતા, રસયુગયે સૌ બ્રો સ્લોગો યદા હરિણી તદા (૫૦) આદ્યાÀદ્ ગુરવસ્ત્રયસ્તદનુ ચેષષ્ઠસ્તથા ચાષ્ટમઃ, સ્યાદેકાદશતસ્રય: ખલુ તથૈવાાદશાઘો તતઃ; યાદેવ નનુ ચાન્તિમા ભવતિ તન્દઽમૃતે ચેન્નુને, સૂર્યાÅ સાઃ સ્તતાઃ શુરવઃ શા લવિક્રીડિતમ (૫૧) ચારા યત્ર વર્ણા: પ્રથમમલઘવઃ પ૨માત્ત્વો તથૈવ, ઢૌ તદ્વષોાદ્યો િ ગુરુ તનુકૌ ષોડશાન્ત્યો તથાત્ત્વૌ, વિદ્વન્દ્વન્દેઃ સદા સાઽયગગનમળે ! સેવિતા સુપ્રસિદ્ધા, બ્રૌનો યાનાંત્રયેણુ ત્રિમુનિયતિયુતા સ્રગ્ધરા કીર્તિ તૈયમ (૫૨) પૂર્વ ગ્રન્થાનુસારેણુ, છન્દો ધૃતરા મુદ્દા; છન્દોગણુસુધાય, સોપત; પ્રીતિ ત;(૫૩) અમૃતસૂરિશિષ્ય, જિનેન્દ્રવિજયૈન યઃ; રસભૂખદ્ધિકે વર્ષે, ગુફ્તિા જામપટ્ટને (૫૪) વેદાન્તાચાર્ય વચ્ચે ણુ, જલાલેન ોધિત: જીયાકાવ્યમતીનેષ પ્રદ્મદાના મુદ્દ` સદા (૫૫)
પેાતે જ શત્રુ પોતે જ મિત્ર
શુભ કે અશુભ સયેાગે, પૂર્વ ભવના પુણ્ય અને પાપના ઉદયથી પ્રાપ્ત થાય છે. પર ંતુ તે વખતે સારા વિચાર કરીને સ્વભાવમાં રમવાથી પેાતે પેાતાના મિત્ર બને છે, અને ખરાબ વિચાર કરીને વિભાવદામાં રમવાથી પાતે પેાતાના શત્રુ અને છે. સાચા શત્રુને આળખા
જગતમાં વિષય-કષાય અને શરીર પુષ્ટ બને તેવા માર્ગોમાં ધકેલનારા ઘણા છે, પરંતુ આત્મા પુષ્ટ બને તેવા માર્ગમાં ચડાવનારા ભાગ્યે જ મળશે, અરે ! ચડાવવાની વાતતે એક બાજુએ રહી. પરંતુ તે માર્ગથી પાડનારા ઘણા મળશે માટે બહુ જ સાવચેતી રાખવી.
For Private And Personal Use Only