________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭૭) ક્ષણ માત્ર પણ રહી શકાય નહિ. એક રાજાના મૃત્યુબાદ જેમ, બીજે રાજા તરત સ્થાપવો પડે છે તથા પ્રકારે એક આચાર્યના દેત્સર્ગ પશ્ચાત અન્ય આચાર્યને તુરત સ્થાપન કરે. જોઈએ. સાધુઓએ અને સાઠવીઓએ ગચ્છસંધાડાના એક ઉપરીના અભાવે તુરત એક યોગ્યને સ્વકીય ઉપરી મુખ્યા તરીકે સ્થાપી તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સાધુએ અને સાધ્વીઓ ઉપર આજ્ઞા કરનાર છે જોઈએ. શ્રાવકેએ. અને શ્રાવિકાઓએ જે સાધુઓ અને સાઠવીએ પિતાના ઉપરી આચાર્યાદિકની આજ્ઞા પ્રમાણે પ્રવર્તતા હેય તેઓની સેવા ભક્તિ સારી રીતે કરવી જોઈએ. સ્વગછના ઉપરી આચાર્યની આજ્ઞા પ્રમાણે વગરછ સંઘાડાના શ્રાવકે અને શ્રાવિકાઓ સ્વગછન્નતિમાં પ્રવૃત્તિ કરે છે તે તે સ્વગચછના આચાર્યાદિકનું અસ્તિત્વ અને પ્રગતિમાં ભાગ લેનાર બની શકે છે, અને તેથી ગૃહસ્થ જૈનવર્ગની ધાર્મિક તથા વ્યાવહારિકન્નતિમાં પણ તે આગળ વધી શકે છે. વ્યવસ્થા પૂર્વક અને કમપૂર્વક કાર્ય પ્રવૃત્તિમાં ગેઠવાયેલું સંઘબળ ખરેખર જૈનેન્નતિમાં વિદ્યુત વેગે અસર કરનારું થાય છે. અવ્યવસ્થિતપણે અને પરસ્પરની અપેક્ષાવિના પ્રવર્તનાર સૈન્ય ખરેખર ગમે તેવું બળવાન હોય તે પણ વ્યવસ્થિતપણે વર્તનાર અને પરસ્પર સાપેક્ષકમથી ગોઠવાયેલ અને કેળવાયેલા એવા અલ્પસૈન્યથી મહાત થાય છે. તવત્ અત્રપણ અવધવું કે અયવસ્થિતપણે પ્રવર્તનાર કોઈ પણ સંઘાડાના સાધુઓ અને સાધ્વીઓ કમપૂર્વક વ્યવસ્થાના અભાવે વર્તમાનક ધાર્મિક પ્રગતિકર કેળવણીના અભાવે કોઈપણ કેળવાયેલ ગચ્છના ન્યૂન સાધુઓ અને સાથીઓ કે જે વ્યવસ્થિત કર્મમયદાથી
For Private And Personal Use Only