________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૫ )
સુપ્રતિ જૈન ધમ અને મહાસ ધની પ્રગતિ માટે જે જે આજ્ઞાએ ફરમાવે તે તીથ કરની આજ્ઞાએ સમાન માની તેને બહુમાન પ્રેમપૂર્વક સ્વીકારી સર્વસ્વાર્પણુ કરીને તે આજ્ઞાઓને પૂ કરવા પ્રયત્ન કરવા જોઇએ, શ્રી મહાવીર પ્રભુની પટ્ટપરપરાએ આવેલ આચાર્ય એ, સાધુઓએ અને સાધ્વીઓએ આત્મસમર્પણુ કરીને જૈનનું અસ્તિત્વ સંરક્ષ્ય છે તેમની પરપરાએ આવનાર આચાર્યાં, ઉપાધ્યાય, પ્રવર્ત્તકા, ન્યાસા, સાધુએ અને સાધ્વીએની અસ્તિતાથી જૈન શાસનનું અસ્તિત્વ સંરક્ષી શકાશે એમ વસ્તુતઃ અખાધીને કૃતશ્ન ન થતાં કૃતજ્ઞ થઈને દેશકાળાનુસારે વિદ્યમાન અને ચારિત્રપાલક આચાર્યાં વગેરેની બહુ ભક્તિ, માન અને તેએની પ્રગતિમાં ભાગ લેવાથી શ્રીચર્તુવ ધસંઘનું અસ્તિત્વ અને તેની પ્રગતિમાં આગળ વધી શકાશે. શ્રાવકા અને શ્રાવિકા કરતાં સાધુઓનું અને સાવીનું ધાર્મિક પ્રગતિદ્રુષ્ટિએ અને સČકદષ્ટિએ વિશેષતઃ સરક્ષણ કરવું. જોઇએ અને તેના માટે વિશેષતઃ આત્મભાગ આપીને સેવા કરવી જોઇએ. સાધુએ અને સાધ્વીઓ કરતાં પ્રવર્ત્ત ક, પન્યાસ વગેરે અને તેના કરતાં ઉપાધ્યાયે અને તેએના કરતાં જૈનચાર્ટ્સનું વિશેષ મહત્વ અવમેધવું જોઇએ અને તેઓની સેવા, ભક્તિ તથા તેઓની આજ્ઞામાં અત્યંત સ્વાશુદૃષ્ટિએ વત્તવું જોઇએ.
આચાર્ચાની આજ્ઞા મુજબ જ્યારે સાધુઓની અને સાધ્વીઓની આગમાકત વ્યવસ્થા પ્રમાણે વિહાર વગેરેની પ્રવૃત્તિ થાય છે, ત્યારે સાધુઓના ને સાધ્વીઓના વિહારાનુક્રમથી લાભ વગેરે વિશેષતઃ મળી શકે છે.
દત્ત નિર્નાર્જ સૈન્યમ્ એ નિયમને સદા સ્મૃતિમાં રાખવા જોઇએ, એકલા સાધુ (એકલ વિહારી) સ્વત ત્રપણે ગામડામાં
For Private And Personal Use Only