________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કામસ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાદર સમર્પણુ
શ્રી, જૈન શ્વેતાંખર સ’ધમાં કેળવણી સદાચાર ભક્તિ જ્યના પ્રકાશ પાથરવા સતસુપ્રયત્ન આદરનાર પૂ. આચાર્યદેવ
અને
શ્રી. વિજચવલભ સૂરીશ્વરજી મહારાજ
શ્રી જૈન શ્વેતાંબર સંઘના વર્તમાન ઘડવૈયા જેમની દૃષ્ટિ પચાસ વર્ષ આગળ પહોંચી અને કાન્ફરન્સની પ્રતિષ્ઠા કરી તે કાન્ફરન્સના જનક સમા શ્રીમાન્ ગુલાબચંદજી ઢઢ્ઢા એમ. એ;
ખાતર અનેક
શ્રી. સંધાત્થાન વિધ પ્રયત્નો પાછળ સતત્ જાગૃતશીલ શ્રીમાન કાંતિલાજી ઈશ્વરલાલ જે. પી.
તથા હવે શ્રી. સકળસ"ઘની ઉન્નતિ અર્થે જેમણે સદા જાગૃત અને પ્રયત્નશીલ રહેવાનું બીડું ઝડપ્યું છે એવા જ્ઞાનપ્રિય—વિદ્વાન રાજાગ શ્રીમાન અમૃતલાલ કાલીદાસ દેશી એ. એ. સૌ ને કોન્ફરન્સના સુવર્ણમહાત્સવ પ્રસ`ગે સાદર સમર્પણ
દર રસદાર
For Private And Personal Use Only