SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . * કે (૫૪) જીવવું અને ભવિષ્યમાં જીવનપ્રગતિકારક વ્યવથાઓ રહે, એવા સુધારા પ્રતિ સાધુઓની, સાધવીઓની અને વાચાર્યની સાથે પ્રગતિપથમાં વહેવું, ૨૮ પક્ષપાતને ત્યાગ કરીને આગમાંથી સત્ય લેવુંજે જે કાળે જે જે ગ૭ અંગે મતભેદ થઈ ગયા, તે તે કાળે તેનું ઉપયોગિત્વ કઈ દષ્ટિએ હતું અને મતભેદ કલેશ કરવાથી સામાજિક સંઘબળની કેટલી બધી પૃથક્કરણતા થાય છે તેને વિચાર કર. ગરછ-કિયામતભેદ ખંડનમંડનમાં મધ્યસ્થ શાંત બનવું અને સર્વ જેનેનું ઐકય થાય અને તે એજ્ય સદા રહ્યા કરે એ રીતે જમાનાને અનુસરીને વિશાલ અને એકયષ્ટિથી પ્રવૃત્તિ કરવી. - પ્રકરણ-૫ શ્રાવકની અને શ્રાવિકાઓની પ્રગતિના વિચારે ૧ ભિન્ન ભિન્ન ગચ્છ સંઘાડામાં વહેંચાયેલા શ્રાવકે શ્રાવિકાઓ, વગરછીય સાધુઓ અને સાધવીઓની પ્રગતિ થાય એવા ગચ્છનાયક આચાર્યાદિ જે જે ઉપાયે બતાવે, તે તે ઉપાય પ્રમાણે પ્રવર્તવા પ્રયત્નશીલ થવું. ૨ શ્રાવકોએ અને શ્રાવિકાઓએ સ્વધર્મીઓની સંખ્યા વધે એવા ઉપાચેને આચાર્યાદિની અનુજ્ઞા પૂર્વક ગ્રહણ કરવા અને ગુરુકુલ વગેરેની સ્થાપના કરીને જેન બાલકેને ધર્મ સંસ્કાર પૂર્વક ઉત્તમોત્તમ કેળવણી આપવા પ્રયત્ન કર. ૩ જેને કેમની સંખ્યાવૃદ્ધિમાં પ્રતિબંધક એવી પ્રવૃતિઓને હઠાવવી અને જૈન કામની સંખ્યા વધે તથા જેનામાં પરસ્પર For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy