________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૬)
પક્ષષના સંસ્કારી વડે એમ્બીજાનું સત્ય આંખ આગળ આવવું મુશ્કેલ થઈ પડશે; અને તે કેટલાક મધ્યસ્થ મનુષ્યા દેખી પણુ શકશે. આવી દ્રષ્ટિ-સ્થિતિએ જૈનધમ પ્રવહ્યા કરશે. પ્રાશ્ચાત્ય દેશીયના જૈનધર્મના સવિચારાને અને સદાચારીને માન આપશે. હાલની જે જે ચારિત્ર માગમાં જે સંકુચિત દશા છે, તે ભવિષ્યમાં તરતમાગેન્યૂન થતી અવમેધાશે એક વખત નિવૃત્તિ માર્ગ કરતાં પ્રવૃત્તિમાર્ગની પ્રગતિ પ્રતિ મેાટા ભાગે સનું લક્ષ્ય ખેંચાશે અને પ્રવૃત્તિપ્રગતિમાં ઉચ્ચ બળવાન થયા પશ્ચાત્ તે નિવૃત્તિ સા પ્રતિ વિશેષ રુચિધારક બનશે એવા પણુ ભવિષ્યમાં સમય આવશે. ગમે તેમ હોય, પરંતુ વર્તમાનમાં સ્વશીષે દ્રવ્યક્ષેત્રકાલભાવે જે જે આવશ્યક કન્ય ફરજો આવી પડેલી હાય, તેઓને યથાશકત્સા સ્વાત્મભાગે બજાવવી એ પ્રત્યેકનું કન્ય પ્રત્યેક મનુષ્યે અવમેધવું જોઇએ. દ્રવ્યક્ષેત્ર કાલભાવે વમાત સાનુકૂલ અને પ્રતિકૂલ સ્થિતિએ, એની વચ્ચમાં રહીને સ્વાધિકારે કર્તવ્યક્જ બજાવવાના કરતાં વિશેષ કરવામાં આવ્યું નથી; એમ સ્વાવાધની સાથે મહાસંઘપ્રગતિ મંત્રનું સર્વત્ર વ્યાપક બળ પ્રસરા એમ નિવેદવામાં આવે છે. ૐ શાન્તિઃ
પ્રકરણ ૪
“સાધુઓની અને સાથીઓની પ્રગતિના માર્ગા-હેતુઓ” ૧ પરસ્પર ગચ્છ સંઘાડાના સાધુઓની અને સાધ્વીઓની મહાસભા ભેગી થાય અને પરસ્પર સંપ પ્રેમ રહે એવા કાલકરારા પરસ્પરમાં કરવા અને સુલેહ્સ'પના કાલકરારોના ભંગ ન થાય એવા ઉપાયે લેવા.
For Private And Personal Use Only