SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૯) આચરણ કરી શકતા નથી. સમયજ્ઞ મનુષ્ય પ્રત્યેક વખતે અમુક પ્રતિકૂલ વા અનુકૂળ સચેગામાં કેવી રીતે વવું-નવું તે ચથા અવમેાધી શકે છે અને તેથી તે જૈન કામ-જૈનધમ ની સેવામાં સમયજ્ઞ થઇને યથાતથ્ય પ્રવૃતિ કરી શકે છે. જે મનુષ્ય સમયસૂચકતા વાપરીને દેશ-સમાજ-ધર્મની સેવા કરે છે તે ઘણાં વિશ્વનેામાંથી નિર્વિઘ્નપણે પસાર થાય છે. સમયજ્ઞ મનુષ્ય, અમુક મનુષ્યની સાથે અમુક પ્રમાણે વી જૈન સ’ઘની સેવામાં ભાગ લઈ શકે છે તેથી તે આત્મન્નતિની સાથે મહાસ`ઘરૂપ સમષ્ટિની પ્રગતિ-પુષ્ટિ તુષ્ટિ—વૃદ્ધિ અને રક્ષા કરી શકે છે. સાધુએ અને સાધ્વીએ એક ખીજાના સંઘાડાનાં ક્ષેત્રાપર શ્રાવકોના ઉપરઉપરના રાગનાં આકષ ણુથી પડાપડી કરે છે અને એકખીજાનાં ક્ષેત્રના શ્રાવકાને પરસ્પર સંઘાડાના સાધુએ વિરુદ્ધ સમજાવી પોતપેાતાની સત્તા અને રાગને ચિર સ્થાયિભાવ રાખવા પ્રયત્ન કરે છે, પર ંતુ તેમાં પરસ્પર સંધાડાગચ્છના સાધુએ અને સાધ્વીઓની શ્રાવકોપરની સત્તાના નાશ થાય છે અને તે ભિક્ષા માગી ખાનાર બાવાઓના જેવી દશાને પ્રાપ્ત કરે છે. આવી પ્રવૃત્તિ વર્તમાનમાં પ્રાય : ઘણી દેખવામાં આવે છે. તેએ સરાગસંયમી હાવા છતાં અને પંચમ આરામાં હોવા છતાં ચોથા આરાના જેવી વીતરાગદાને ડાળ કરીને જ્યાં ત્યાં પરસ્પર ગચ્છ-સઘાડાનાં ક્ષેત્રાપર, અને શ્રાવક।પર પડાપડી કરી પોતાનું જમાવવા અને અન્યનું નિષ્કાસન કરવા જતાં બગલાભક્તની દશા કરે છે તે સત્તા ટકી શકતી નથી અને પરસ્પર સાધુએની પ્રાયઃ આંતરિક અવ્યવસ્થિત આવી સ્થિતિ બનવાથી દુઃખે માથું અને કુટે હૈયું' એવી બાહ્યમાં પ્રવૃત્તિ આદરીને વીતરાગદા જણાવવ For Private And Personal Use Only
SR No.008649
Book TitleSanghpragati Mahamantra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages117
LanguageGujarati
ClassificationBook_Gujarati & Society
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy