________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૧ )
નથી; તદ્વત્ જૈન કામરૂપ શરીરનું આચાર્ય રૂપ શીષ બગડતાં. જૈનકામરૂપ શરીરની કઉંમત અને ઉપયોગિતા ગણાતી નથી. અતએવ જૈન કૅમરૂપ સર્વ'ગોપાંગોએ શીષ ભૂતસૂરિઓની ઉપયોગિતા અને તેની આજ્ઞા સ્વીકારી પોતપેાતાનું કા કરવું જોઈએ. આગગાડીના પ્રવર્તક-પણ એક હાય છે તેમ ધર્મની બાબતમાં જૈન કામના પ્રવર્તક આચાય હાય છે. એન્જીન વિનાની આગગાડી જેમ એક ડગલું પણ પ્રગતિ કરવા શક્તિમાન થતી નથી, તદ્રુત આચાય-ઉપાધ્યાય અને સાધુએ વિના ધર્મની બાબતમાં જૈનસંઘ એક ડગલું પણ આગળ. પ્રગતિ કરવા શક્તિમાન થતા નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ'ઘાડા, ગચ્છ અને સ'ઘમાં આચાર્યાંની ઉન્નતિ પર જૈન કામની ઉન્નતિના આધાર રહેલા છે. એક આચાય ની આજ્ઞાને તામે એક લાખ જૈને માના કે હાય અને સૈા ખસે સાધુએ અને સાધ્વી હાય અને તે પાતાના તાબે રહેલાની ઉન્નતિ કરવા એક જૈન ગુરુકુલ સ્થપાવવા તે એક એક જૈનને દશ દશ વા પાંચ પાંચ રૂપૈયા આપવા આજ્ઞા કરે તે દશ વર્ષોમાં કરાડ-અકરોડ રૂપૈયામાં જૈન ગુરુકુલ જેવી મેટી સ'સ્થા સ્થપાવી શકે અને તેથી પ્રત્યેક બાબતની પ્રગતિમાં ચૈાજના બધારણાપૂર્વક સુવ્યવસ્થા કરાવી જૈન ક્રામની ધાર્મિક તથા વ્યવહારિક ઉન્નતિ કરી શકે, આ પ્રમાણે ઉત્તમ આચાર્યની આજ્ઞાથી સાધુઓ અને સાધ્વીઓને જ્ઞાન વગેરેની પ્રાપ્તિમાં તથા ગામેગામ વચરવા તથા ગામેગામ ઉપદેશ આપવાની ચેનાએ ઘડીને જૈનાચાર્ય દેશાકાલાનુસાર જૈનાની ઉન્નતિ કરી શકે.
આચા ધમ અને કામના બાહ્ય આભ્ય`તરિક જીવનસૂત્રે
-
For Private And Personal Use Only