________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એની દીર્ધદષ્ટિ અને સ્વાસ્તિત્વરક્ષકત્વની ઉદાર ભાવનાઓએ શ્રીવીર પ્રભુને સંદેશ છે એ સંદેશાને જેન જગતમાં સર્વત્ર ફેલાવવું એ પ્રત્યેક જન સંઘની પ્રાથમિક ફરજ છે, અને એ ફરજ અદા કરવામાં મહાસંઘના અધિપતિ આચાર્યો તથા અગ્રગણ્ય માન્ય પુરૂષોના વિચારો સાથે અનુકૂળ રહી સદા આત્મભેગ આપ જોઈએ. રામને વનવે, સને ઉવા खमतु मे 'मित्ती मे सच भूएसु' वेरं मज्झं न केणइ । मे સિદ્ધાંતને ગૃહસ્થોએ તથા ઉમીયામવીર ત્ર" ણવ સરે जीवनिकाय ' सिद्धहसाख आलोयणह मुश्चहवैरन भाव ઈત્યાદિવડે ત્યાગીઓએ આત્મકલ્યાણપૂર્વક મહાસંધસેવાના ઉપાયમાં સાધ્યષ્ટિએ પ્રવૃત્ત રહેવું જોઈએ. બાહ્ય અને આંતરાતિત્વ સંચાલક સૂત્રને સદા જીવતાં રાખવાં–એ પ્રત્યેક જૈનની મહા ફરજ છે. સેવાધર્મ વિનાની વૃત્તિથી, ધર્મ જીવી શકતું નથી. નિવૃત્તિ ધર્મ એ ક્ષેત્ર સમાન છે અને સેવાધર્મ એ પિષકતત્વ સમાન છે તથા વાડ સમાન છે-એમ સાપેક્ષ દષ્ટિથી અનુભવ કરતાં અવબેધાશે. સર્વ પ્રકારની ધાર્મિક તથા વ્યાવહારિક પ્રવૃત્તિઓના લાભાલાભને અને તેના અસ્તિત્વને તે તે દ્રષ્ટિએ વિચાર કરી મહાસંઘસેવા અદા કર્યા કરવી જોઈએ.
જૈનાચાર્યો, ઉપાધ્યાયે, સાધુઓની સત્તા ખરેખર જૈન ગૃહસ્થપરથી ન્યૂન થતી જાય છે અને તેના પરિણામે ભવિષ્યમાં જૈન કેમ વાછઘભાવમાં અગ્રગામી ન બને તેવા ઉપાયે લેવા માટે યોગ્ય પ્રબંધ-વ્યવસ્થાઓ થવી જોઈએ. ગરછના અને સઘંની અંધારણે ઢીલા પડવાથી સત્તાબળના સ્થાને સ્વરછતા પ્રસરી રહી છે, અને જે આ પ્રમાણે અમુક ફળ પર્યત ગ૭
ક
For Private And Personal Use Only