________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(r)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાંકડા મુડદાલ વિચારોને તા હ્રદયમાંથી દૂર કરવા જોઈએ. ભાવિભાવ અને ક્રમના પક્ષ જો એકાંતે લેઇ આ ખાખતમાં ઉપેક્ષાબુદ્ધિથી તેવામાં આવશે તેા જૈનના નામને કલકિત કરાશે. અસલના કાયદા, આચારા અને અસલના આચાર્યાં અને સાધુએ સારા હતા એમ માનીને વર્તમાન કાળમાં વર્તનારા સાધુઓ, અને સાધ્વીઓ, આચાર્યાં, ઉપાધ્યાય, પ્રત્રત્તકા, શ્રાવકો અને શ્રાવિકાએ પ્રતિ માનની લાગણીથી નહિ દેખવામાં આવે તે જૈનશાસનની ખરેખરી ભક્તિથી ભ્રષ્ટ થવાશે, એમ પ્રત્યેક જૈને હૃદયમાં ખાસ વિચારવું. વર્તમાનમાં વિદ્યમાન શાસનભકત દ્રશ્ય, ક્ષેત્ર, કાલાનુસારે મહાવ્રતધારી સત્યપદેશક એવા આચાર્યો કે જેને બૃહત્કલ્પની વૃત્તિમાં કહ્યા મુજબ નહિ' માનવામાં આવે અને શાસનભકત ઉદારાચાર-વિચારવંત આચાર્યાદિના ઉપદેશ નહિઁ અગીકાર કરવામાં આવશે. તે જૈનકામ પેાતાના પાદ પર કુઠ્ઠાડી મારીને પોતાને સ્વહસ્તે નાશ કરવાની સ્થિતિમાં મૂકાશે. આશા છે કેઉપરાક્ત વિચારાથી દરેકના હૃદયમાં સારી અસર થશે અને સવેળા જૈનકામ જાગૃત થશે. સ્વની સ્વાધિકાર પ્રમાણે ફ્રજ એ છે કે જૈન મહાસ’ધની પ્રગતિના સવિચારાને જણાવીને તેના ફેલાવા કરવા સવેળા જૈન મહાસ`ઘ જાગત્ થશે તે સ્વાન્નતિની વિશેષતઃ આશા રાખી શકાશે. જૈન મહાસ’ઘની પ્રગતિના સવિચારામાં અને આચારામાં સ્વદૃષ્ટિ પ્રમાણે ભાગ લેતાં જે કાંઈ જિનાજ્ઞા વિરૂદ્ધ લખાય, વદાય તે માટે મહાસઘની સમક્ષ ‘મિથ્યાનેદુષ્કૃત’ શબ્દદ્વારા ક્ષમા માગવામાં આવે છે. શ્રીમહાવીર પ્રભુના સમયના પ્રગતિના ઉપાયાનું જ્ઞાન કરીને તથા વમાનકાળે દેશકાલાદિઅનુસારે ઉપર પ્રમાણે જે કથવામાં આવ્યું છે, તેના વિવેકદૃષ્ટિએ જૈના વિચાર કરશે
For Private And Personal Use Only