________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી માનવિજ્યજીકૃત
સં. ૧૭૨૫ (સુમતિ સદા દિલમાં ધસં—એ દેશી) સાંભળ સાહિબ વિનતી, તું છે ચતુર સુજાણ સનેહી; કીધી સુજાણને વિનતી, પ્રાયે ચઢે તે પ્રમાણ સનેહી,
સંભવજિન અવધારીએ. ૧ સંભવજિન અવધારીએ, મહીર કરી મહેરબાન સનેહી; ભવભય ભાવક ભંજણે, ભગતવલ ભગવાન સનેહી. સં. ૨ તું જાણે વિણું વિનવે, તોહે મેં ન રહાય સનેહી; અરથી હોએ ઉતાવળે, ક્ષણ વરસા સો થાય સનેહી. સં૦ ૩ તુ તો મેટિમમાં રહે, વિનવીએ પણ વિલ બાય સનેહી; એક ધીર એક ઉતાવળે, ઈમ કિમ કારજ થાય સનેહી. સં૦ ૪ મનમાન્યાની વાતડી, સઘળે દીસે નેટ સનેહી; એક અંતર પઈસી-રહે. એક ન પામે ભેટ સનેહી. સં. ૫ જગ્ય–અજોગ્ય જે જોઈવા, તે અપૂરણનું કામ સનેહી; ખાઈના જલને પણ કરે, ગંગાજળ નિજ નામ સનેહી. સં ૦ ૬ કાળ ગયો બહુ વાયદે, તે તો મેં ન ખમાઈ સનેહી; યોગી વેઈ, એ ફિરિ ફિરિ, પામવી દુરલભ થાણ સનેહી. સં. ૭ ભેદભાવ મૂકી પર, મુઝશું રમો એકમેક સનેહી; માનવિજય વાચકતણી, એ વિનતિ છે છેક સનેહી, સં. ૮
૨૨.
For Private And Personal Use Only