________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अध्यात्मज्ञानप्रसारक मंडळ.
श्री ( સ્થાપન-જ્ઞાનપંચમી-વીર સંવત્ ૨૪૩૫) જો તમારે તત્વજ્ઞાનના ઉત્તમ સિદ્ધાંતા, સરલ અને પ્રીય શૈલીમાં સમજવા હાય અને પોતાનું હૃદય નિર્મળ બનાવવુ હાય, તા મડળ તરફથી પ્રગટ થયેલઃ— શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા અવશ્ય વાંચા.
મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થા પ્રકટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવા. ઉત્તમ ગ્રન્થે એજ અપૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થાના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશેા-ગુરૂશ્રીની લેખનરૌલી–માધ્યસ્થષ્ટિવાલી હાવાથી, દરેક ધર્માવલી તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થામાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને મેધક, પદો-ભજન—તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદેતા સાર વિચારણીય છે. અનેકાન્ત દૃષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પથ્યવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્થા છે.
માત્ર વાંચકાના હિતાર્થે, ઉદાર ગૃહસ્થાની સહાય વડે, કોઇપણ ગ્રન્થપ્રકાશક મંડળ કરતાં ઓછામાં એછી કીંમત રાખવાની પહેલ આ મડળેજ કરી છે ઓછી કીંમત છતાં છપાઇ કાગળ અધાઇ વગેરે કામ સુંદર થાય છે, તદુઉપ
www.kobatirth.org
For Private And Personal Use Only