________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪ ૧૫ ૧૬ ૧૯ ૨૦ ૧૮ ૧૭ वल्ल्यः क्षमारुहमिवेंदुमिवोडवश्व,
૨૧ ૨૪ ૨૨ ૨૩ सल्लन्धयः समुपयांति तपश्चरंतम् ।।२।। અર્થ:-યુવાન પુરૂષપ્રત્યે જેમ સ્ત્રીઓ, સમુદ્ર પ્રત્યે જેમ નદોએ, વિનયવંત પ્રત્યે જેમ વિદ્યા, સૂર્યપ્રત્યે જેમ કીરણે, વૃક્ષપ્રત્યે જેમ વેલડીઓ, તથા ચપ્રત્યે જેમ તારાઓ, તમજ તપના કરનારા માણસને ઉત્તમ પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
क्षारैरिवांबरमपां प्रकरैरिवांगं,
ક ૧૦ ૯ ૧૧૧૩ ૧૨ शाणरिवास्त्रमनलैरिव जातरूपम् । भूर्मार्जनेरिव च नेत्रमिवांजनश्च, ૪ ૨૫
૨૬ ૨૨ नैर्मल्यमावहति तीव्रतपोभिरात्मा ॥ २६ ॥ અર્થ-બારથી જેમ વઝ, પાણીના સમૂહથી જેમ અંગ, સરાણુથી જેમ શસ્ત્ર, અગ્નિથી જેમ સુવર્ણ, માર્જનથી જેમ જમીન, તથા અંજનથી જેમ નેત્ર, તેમ તીવ્રતાથી આત્મા નિમળ થાય છે.
( માવદર-શાસ્ત્રવિણતિવૃત્ત ) दत्त येन विना घनऽपि हि धने स्यादुस्सहस्तह यय,
એને નિખાર ને મોક્ષ
For Private And Personal Use Only