________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧
www.kobatirth.org
( ૨૮૨ ) કદ્ધિથી, શરશુક્ષ્મથી ગાતમ, કલશથી દ્રોણાચાર્ય, તિત્તિરીથી તિત્તિરમુનિ, રેકાથી રામ, હરણીથી રૂષિત્રંગ, માછીથી વ્યાસ, ચંડાળીથી પરાશરમુનિ તથા વિશ્વામિત્ર, અને ઉરેશીથી વિશનિ ઉત્પન્ન થએલ છે, એવી રીતે તેઓને બ્રાહ્મણની જાતિ અને કુળના અભાવ હાતે છતે પણ તેઓ ઉત્તમ બ્રાહ્મણેા કહેવાએલા છે.
દાનનું પ્રકરણ.
( પક્ષ્ાત્રાન્તાવૃત્તમ )
૧૦
11
क्षेत्रं यंत्रं प्रहरणवचूर्लागलं गोतुरंगं,
૧ ૨ ૧૩
૧૪
૧૫ ૧૬ ૧૬ ૧૮
धेनुत्री द्रविणतरवो हर्म्यमन्यच्च चित्रम् ।
२
૩
રે
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૪
यत्सारम्भं जनयति-मनो रत्नमालिन्यमुच्चै,
૬
૧૯
२१
૨૨૨૩૨૪ ૨૦
स्तादृग् दानं सुगतिकृतये नैव देयं जनेन ॥ १२८॥ અર્થ: જે આર ંભ સહિત, તથા મનરૂપી રત્નને પ્રબળ મલીનતા ઉપજાવે છે, એવાં ક્ષેત્ર, યંત્ર, હથિયાર, સ્ત્રી, હળ, બળદ, ઘેાડા, ગાય, ગાડી, ધન, વૃક્ષ, મહેલ, તથા ખીજા પણ વિચિત્ર પ્રકારનાં સાધનાનું દાન પુન્યને માટે કેાઇ માણસે દેવું નહી. અર્થાત્ તેવાં દાનાથી એકલું પાપજ પોષાય છે.
( અનુષ્પવૃત્તમ્ )
1
૩ ૫ ૬
७
सुबीजमुषरे यह, दुसं नैव प्ररोहति ।
For Private And Personal Use Only