________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) मांस पुत्रोपमं मत्वा, सर्वमांसानि वर्जयेत् । રાવિશુપ, ગદffઅદ્વિતં પુરા કથા
અર્થ -માંસને પુત્ર સમાન જાણીને સર્વે પ્રાણીઓના માંસને ત્યાગ કરવો, કેમકે, ગયા કાળમાં પણ રૂષિઓએ દયા અને દાનની શુદ્ધિ માટે તે (માંસ) ત્યજેલું છે. ૧૩ ૧૪ - ૧૬ ૧૭ ૧૧ ૧૨ ૧૫ ૧ न ग्राह्याणि न देयानि, षट् वस्तूनि च पंडितः । अग्निमधु विषं शस्त्रं, मद्यं मांसं तथैव च ॥ ४६ ।।
અર્થ-અગ્નિ, મધ, શરૂ, મદિરા અને માંસ એ છે વસ્તુઓ પંડિતોએ ગ્રહણ કરવી નહિ, તેમજ અન્ય કોઈને આપવી પણ નહિ. यावंति कूपरोमाणि, पशुगात्रेषु भारत?। तावद्वर्षसहस्राणि, पच्यते पशुघातकाः ॥४७॥
અર્થ-વળી હે ભારત? પશુના શરીર પર જેટલાં રૂવાં હોય છે. તેટલા હજાર વર્ષો સુધી પશુહિંસા કરનારાઓ ( નરકમાં પરમાધામિકોના હાથે) પચાવાય છે. આશાનિનો વિષા, તિતા માંસમક્ષદાતા
૬ ૭ ૮ ૫ ૯ ૧૦ ૧૧ વિઝા પતને ઘા, તારસે ન મ#ન ાસતા
II
For Private And Personal Use Only