________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
અર્થ: સર્વ જીવેને અહિંસા (છક્તિ) જન્મથી માંડીનેજ ફ્રેંચે છે, માટે હમેશાં પેાતાને વિષે જેમ, તેમ પુને વિષે પણ પ્રાણીએ દયા રાખવી.
૧
ૐ
ત્ર
जीवानां रक्षणं श्रेष्ठ, जीवा जीवितकांक्षिणः ।
૬
तस्मात्समस्तदा नेष्व, भयदानं प्रशस्यते ॥ २३ ॥
અર્થ:-જીવનું રક્ષણ કરવું તે ઉત્તમ કાર્ય છે, કેમકે, જીવા જીવિતની ઇચ્છા રાખે છે, માટે સઘળાં દાનેમાં અભયદાન પ્રશંસા કરવા લાયક છે.
૧
૩
अहिंसा प्रथमं पुष्पं, पुष्पमिंद्रियनिग्रहः ।
*
૧૦
સર્વભૂતાપુછ્યું, ક્ષમાપુળ વિશેષતઃ ॥ ૨૪ ||
ૐ ?
૨ ૧૩
૧૬ ૧૪
૨૫
ध्यानपुष्पं तपःपुष्पं, ज्ञानपुष्पं च सप्तमम् ।
૧૯
૧૭-૨૦૧૮ ૨૬ ૨૨ ૨૪
૨૩
सत्यं चैवाष्टमं पुष्पं, तेन तुप्यंति देवताः ॥ २५ ॥ અર્થ:--પહેલું પુષ્પ અહિંસા, બીજી પુષ્પ ઇંદ્રિયાના નિગ્રહ, ત્રીજી પુષ્પ સર્વ પ્રાણીઓમાં યા, ચાથું પુષ્પ વિશેષે કરીને ક્ષમા, પાંચમું પુષ્પ ધ્યાન, કર્યું પુષ્પ તપ, સાતમું પુષ્પ જ્ઞાન, અને આઠમું પુષ્પ સત્ય છે, એવી રીતનાં પુષ્પોથી ( પૂજન કરવાથી) દેવતાએ પ્રસન્ન થાય છે.
For Private And Personal Use Only