________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ )
शंकाकांक्षाविचिकित्सा, जैनादन्यस्य संस्तुतिः ।
.
૯ ૧૦ ૧૨
૧ ૧ ૭
तत्संस्तवोऽपि पंचैव, सम्यक्त्वदूषणानि च ॥ १३९ ॥
અર્થ:-શકા, કાંક્ષા, વિચિકિત્સા, જૈન સિવાય અન્યની સ્તુતિ, અને અન્ય મતની પ્રશંસા એ પાંચે સમકીતનાં દૂષણો છે.
૩
*
मूलं धर्मस्य सम्यत्तत्वं, स्वर्गसौख्यफलप्रदम् ।
૬
C
9
G
अनुक्रमेण मोक्षस्य, सुखदं भणितं ध्रुवम् ॥ १४० ॥
અર્થ :-ધર્મના મૂળરૂપ એવું સમીત સ્વર્ગના સુખરૂપી ફળને દેનારૂં છે, તથા અનુક્રમે ખરેખર મેાક્ષનું સુખ આપનારૂં કહ્યું છે.
( ઉપેન્દ્રવજ્રાવૃત્તમ્ )
૪
ર
પ્
प्रबोधरत्नं हृदि यस्य नित्यं,
૩
૬
૯ ૧૦
वसेद्वरं तस्य यशोऽपि मह्याम् ।
૧૧ ૧૮
૧૯
૧
૧૭
लभेत पूजामिह मुक्तिमग्रे,
૧૪
૧૫
૬૩
૧૨
स भूपतिः श्रेणिकवत्पृथिव्याम् ॥ १४१ ॥ અર્થ:–જેના હૃદયમાં નિરંતર ઉત્તમ એવું જ્ઞાનરૂપી રત્ન વસી રહ્યું છે, તે માણસાના અહિં પૃથ્વીમાં યશ થાય છે,
For Private And Personal Use Only