________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે લક્ષ્મીના સ્વભાવનું વર્ણન કરે છે.
निम्नं गच्छति निनगेव नितरां निद्रव विष्कंमते,
૯ ૧૧ ૧૨ ૧૪ ૧૩ ૧૫ ૧૬ ૧૮ ૧૭ चैतन्यं मदिरेव पुष्यति मदं धूम्येव दत्तेऽधताम् ।
૨૧ ૧૯ ૨૦ ૨૨ ૨૩ ૨૪ ૨૫ ૨૭ चापल्यं चपलेव चुंबति दवज्वालेव तृष्णां नय
૨૬ ૨૮ ૨૯ ૧ ૩૦ त्युल्लासं कुलटांगनेव कमला स्वैरं परिभ्राम्यति ॥७३॥
અથ:-લક્ષમી નદીની પેઠે નીચે પ્રત્યે જાય છે; નિદ્રાની પિઠે ચૈતન્યને વિનાશ કરે છે, મદિરાની પેઠે મદનું પિષણ કરે છે; ધુમાડાના સમૂહની પેઠે અંધપણું આપે છે; વિજળીની પેઠે અસ્થિરપણાને ભજે છે; દાવાગ્નિની પેઠે તૃષ્ણાને વધારે છે અને કુલટા સ્ત્રીની પેઠે સ્વેચ્છાએ ભ્રમણ કરે છે.
હવે ધનના સ્વભાવને વર્ણવે છે. दायादाः स्पृहयति तस्करगणा मुष्णति भूमीभुजो, गृहति च्छलमाकलय्य हतभुरभस्मीकरोतिक्षणात् । ૧૨ ૧૩ ૧૫ ૧૬ ૧૪ ૧૯૧૭ अंभः प्लावयति क्षितौ विनिहितं यक्षा हरते हठात्, ૧૯ ૨૦ ૨ ૨ ૨૧ ૨૨ ૨૩ ૨૪
दुर्वृत्तास्तनया नयंति निधनं धिग्यहधीनं धनम् ॥७४॥
For Private And Personal Use Only