________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ }eo }
î î
૧ ૨
૧૩
૧૫
૧૪
चैतन्यस्य निषूदने विपतरोः सब्रह्मचारी चिरं,
૧૯
૧૮
૧૬ ૧૭
स क्रोधः कुशलाभिलाषकुशलैः प्रोन्मूलमुन्मूल्यताम् ॥ અ:-જે ક્રોધ ( ચિત્તને વિષે ) વિકાર કરવામાં મદ્યને મિત્ર છે; તથા ત્રાસ ઉત્પન્ન કરવામાં સર્પના પ્રતિબિંબ સમાન, શરીરને બળવાને અગ્નિના બંધુ સમાન, અને જ્ઞાનના નાશ કરવામાં અતિશયપણે વિષ વૃક્ષના સાધર્મિક સમાન છે; તે ક્રોધના પાતાના હિતની વાંછામાં કુશળ એવા પુરૂષોએ મૂળથીજ ઉચ્છેદ કરવા. ( ૪ઽirવૃત્તમ ) फलति कलितश्रेयः श्रेणिप्रसून परंपरः,
૬
*
3
૪
प्रशमपयसा सिक्तो मुक्तिं तपश्चरणद्रुमः ।
૧૦
७
૧૧
यदि पुनरसौ प्रत्यासत्तिं प्रकोपहविर्भुजो,
12
૧૬
૧૫ ૧૩
૧૪
भजति लभते भस्मीभावं तदा विफलोदयः ॥ ४६ ॥ અર્થ:-જેણે કલ્યાણની પ ંક્તિરૂપ પુણ્યની શ્રેણિને ઉત્પન્ન કરી છે, અને જે શમતારૂપી જળથી સિંચાયુ છે એવુ જે તપચારિત્રરૂપી વૃક્ષ છે, તે મેાક્ષને આપે છે; પરંતુ જો એ વૃક્ષ ક્રોધરૂપી અગ્નિની પાસે જાય, તે તે ફળ નહિ પ્રાપ્ત કરતાં ભસ્મ થઇ જાય છે.
For Private And Personal Use Only